જૂનાગઢ જિલ્લાના માંગરોળનો યુવાન 7 વર્ષે મળી આવતા ઘરે હરખ ની હેલી, ઉત્સવ જેવો માહોલ, સ્વાગત કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા વર્ષ 2014 માં એમબીબીએસ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અને ત્યાંથી જ અચાનક ગુમ થયો હતો.ત્યારબાદ સ્થાનિક લોકો, પોલીસ વિભાગ, સીબીઆઈ સહિતના ના વિભાગ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી, […]

Continue Reading

મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવામાં આવતા વિરોધ કરાયો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર બોગસ હોવાની રજુઆત કરાઈ.. સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ ગોધરા અધિકકલેક્ટરને અને મોરવા હડફના મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી. નિમિષા સુથારના આદિવાસી પ્રમાનપત્રના વિવાદ અંગે હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ.. અગાઉ પણ ચૂંટણી વખતે વિરોધ કરાયો હતો. છતાં પણ તેમનું […]

Continue Reading

આજ રોજ તારીખ 23/09/2021ને ગુરુવાર ના દિવસે ઈડર તાલુકાના ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદક સંઘ ખાતે પ્રાર્થના સભા યોજાઈ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં દિવેલા સંઘના ચેરમેન અશોક કુમાર પટેલ, ઘી ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો ઓપ ફેડરેશન લી ના ચેરમેન સતીષભાઈ પટેલ મેનેજર નટવર ભાઈ પટેલ, સી.ઈ.ઓ પ્રકાશ કુમાર પટેલ તથા અન્ય મહાનુભાવો અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા દાદાની સ્મરણાંજલિ અર્પી અને પ્રાર્થના કરવામાં આવી હતી..પૂજ્ય દાદા ઈડર તાલુકા પંચાયત પ્રમુખ અને […]

Continue Reading

પ્રધાનમઁત્રી ના જન્મદિવસ નિમિતે ” સ્વચ્છતાના ૭૫ દિવસ “કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા મહાઅભિયાન ની શુભ શરુઆત કરવામાં આવી હતી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. આ કાર્યક્રમ દરમિયાન નગરના દરેક વોર્ડના દરેક બુથની સફાઈ કરવાનું well planned આયોજન આરોગ્ય સમિતીના ચેરમેન રાજુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યુ હતુ.. આ કાર્યક્રમની શુભ શરુઆત વોર્ડ નંબર પાંચ (૫)માં આવેલું જોગણી માતાજીના મંદિરની આસપાસના વિસ્તારથી કરવામાં આવી હતી.. સફાઈ અભિયાનને અનુરૂપ જીલ્લા ભાજપના પ્રમુખ જે. ડી પટેલ સાહેબ, ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ […]

Continue Reading

શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે creta કાર પલટી ખાઈ ગઈ..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ લુણાવાડાથી ગોધરા તરફ જવાના માર્ગ પર creta કાર પલટી ખાઈ ગઈ. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ.. કારમાં ડ્રાઇવર સહિત બે સંતો સવાર હતા.ઈડર થી ઉજ્જૈન તરફ સંતો જતા હતા.. રાહદારીઓ દ્વારા આવીને કારના ચાલક સહિત બે સંતોને બહાર કાઢ્યા.. આ બનાવમા ત્રણ નો થયો આબાદ બચાવ…

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકેની વરણી થનાર હોવાથી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પાછલા પાંચ ટર્મથી સતત જીત મેળવીને તાલુકાના વિકાસમાં તેમનો  મહત્વનો ફાળો રહેલો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની રચના બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ  તરીકેની વરણી થનાર હોવાથી  ભાજપમાં અને પ્રજાજનોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી.તાલુકા ભાજપ કાર્યાલય ખાતે  જીલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, તાલુકા […]

Continue Reading

બનાસ નદીના પાણી આવતા બનાસ નદી નો સુંદર નજારો જોવા મળ્યો….

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો બનાસ નદી પર નિર્ભર હોવાથી ચોમાસા દરમિયાન બનાસકાંઠા વાશીઓ બનાસ નદીમાં પાણી ભરપૂર આવે તેવી રાહ જોતા હોય છે.જ્યારે ચોમાસુ-૨૦૨૧ દરમિયાન ઓગસ્ટ સુધી બનાસ નદીમાં પાણી ન હોવાથી લોકો તેમજ ખેડૂતો ચિંતિત થયા હતા.પરંતુ સપ્ટેમ્પરના અંત સુધીમાં તા:-૨૨/૦૯/૨૦૨૧ ના સવારે ૪ કલાકે ઉપરવાસ બનાસ નદીના ઉદગમસ્થાન રાજસ્થાનમાં ભારે વરસાદ […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગામી છ માસમાં ૫૨ ગ્રામ પંચાયતતોની ચુંટણી યોજાશે..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના કુલ ૫૩ ગામોમાંથી આગામી ડીસેમ્બરમાં ૩૨ માર્ચમાં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે એક ગ્રામ પંચાયતની આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાશે. કેશોદ તાલુકાના કુલ ૫૩ ગ્રામ પંચાયતોમાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાનાર છે. જેમાં આગામી ડીસેમ્બરમાં ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે માર્ચ ૨૦૨૧માં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે ફેબ્રુઆરી […]

Continue Reading

કેશોદ તાલુકા પંચાયત કચેરીનું મામલતદાર કચેરી પાછળ તાલુકા પંચાયત ભવન બનાવવા જગ્યા ફાળવવામાં આવી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી શહેરથી ત્રણ કિલો મીટર દુર મામલતદાર કચેરીની પાછળ ૩૪૫૬ સ્કવેર મીટરમાં તાલુકા પંચાયત ભવનનું નવ નિર્માણ થશે તાંત્રીક વહીવટી મંજુરી પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશેકેશોદ શહેરના ચાર ચોકથી બસ સ્ટેન્ડ રોડ જુના બસ સ્ટેશન પાસે આવેલી ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી […]

Continue Reading

કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સમુહ તપેલી મનોરથ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના આંબાવાડીમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં વૈષ્ણવ દ્વારા સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવોએ વચનામૃતનો લાભ લીધો હતો. કેશોદ શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ હવેલીના પુજયપાદ ગોસ્વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજ તથા અંજનરાયજી મહારાજ પધાર્યા […]

Continue Reading