આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા બાબરકોટ ગામે atvt શાખા માંથી બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક રોડ નું ખાત મુહરત કરવામાં આવ્યું….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામે છગનભાઈ ભીમાભાઈ સાંખટના ઘર થી લઈ ને સામતભાઈ ભાણાભાઈ શિયાળ ની ઇલેક્ટ્રિકલ ની દુકાન સુધી બ્લોક પેવિંગ રોડના કામની શરૂઆત કરવામાં આવી…… બાબરકોટ ગામે 5 વર્ષમાં ગામના નાની વયના સરપંચ અનક ભાઈ સાંખટ તેમજ યુવા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા અનેક વિવિધ કામો કરીને જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ કામો કરવાનો રેકોર્ડ […]

Continue Reading

મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી..

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીસાથે શુભેચ્છા મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી.. આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગના કેબિનેટ મંત્રી રૂષિકેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી.. માર્ગ […]

Continue Reading

માંગરોળના ઢેલાણા ગામે ન્યુટ્રીશન કિટ વિતરણ કરાઈ..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ પોષણ માસ-2021ના ત્રીજા સપ્તાહ અંતર્ગત આજ રોજ માંગરોળ ઘટકના મેખડી સેજાનાં ઢેલાણા ગામમાં “ન્યુટ્રીશન કિટ વિતરણ” નો કાર્યક્રમ યોજાયો.જેમા કુપોષીત બાળકો,સગર્ભા માતા,ધાત્રી માતાઓને પોષણ યુકત આહાર માટેની “ન્યુટ્રીશન કિટ”નુ વિતરણ કરવામાં આવ્યુ.તેમજ લાભાર્થીઓ ને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મણ ભાઈ પરમાર , ગામ ના આગેવાનો મેખડી ગ્રુપનાં સુપરવાઈઝર […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લામાં સૌથી અગત્યના એવા રસીકરણ મહાઅભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં જીલ્લામાં એક જ દિવસમાં ૨૧,૨૮૭ લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ૫૪,૪૮૦ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.. આમ,જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અભિયાન યોજાયુ.. જેમાં હિંમતનગરમાં ૨૦,૪૩૦ લોકોએ રસી લીધી, ઇડરમાં ૧૮,૨૫૧, ખેડબ્રહ્મામાં ૯૩૨૫, પોશીનામાં ૪,૨૧૩, પ્રાંતિજમાં ૭૧૯૪, તલોદમાં ૮૫૫૨, વડાલીમાં ૪૪૪૦ અને વિજયનગરમાં ૩૩૬૨ લોકોએ રસીકરણમાં ભાગ લીધો હતો.. આમ […]

Continue Reading

15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશમાં અડચણ ઉભી થવાની આશંકા..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… ડીડીઓએ શનિવારે સાબરકાંઠાના તલાટીઓની સાગમટે બદલી કરી દીધા બાદ સા.કાં. જિલ્લા સરપંચ એસો. દ્વારા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી બદલીઓ અટકાવવા રજૂઆત કરવાની સાથે 15 માં નાણાપંચની ગ્રાન્ટો વાપરવામાં નવા તલાટીની સિગ્નેચર કી ઇન્સ્ટોલ કરવાની જટીલ પ્રક્રિયાથી મોટી સમસ્યા ઉભી થતી હોવા અંગે આશંકા વ્યક્ત કરાઈ હતી..સોમવારે સાબરકાંઠા જિલ્લા એસો.ના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ,ઉપપ્રમુખ […]

Continue Reading

લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક ડો. કાનન દેસાઈને મહિલા આયોગ દ્વારા શક્તિ એવોર્ડ અપાયો..

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ લીમખેડા ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. કાનન દેસાઈને રાજ્ય મહિલા આયોગ દ્વારા શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડો.દેસાઈએ કોરોના કાળમાં પોલિસિંગ સાથે કરેલી સેવાકીય પ્રવુતિ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કાલોલ ખાતે યોજાયેલા રાજ્યના મહિલા આયોગના કાર્યક્રમ દરમિયાન ડી વાય એસપી ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડ એનાયત […]

Continue Reading

કેશોદ તાલુકાના અખોદડ ગામના ખેડુતોએ ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલની માંગણી કરી…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના અખોદડ ગામે બોકડીયા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ચોમાસામાં ઓજત સાબલી તથા ટીલોળી સહીત ત્રણ નદીઓના પુરના પાણી ખેડુતોના ખેતરોમાં ફરી વળતા લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડુતોની ખેત પેદાશો દર વર્ષે નિષ્ફળ જાય છે. ખેડુતો દ્વારા છેલ્લા બે વર્ષથી તંત્રને રજૂઆત કરવામા આવે છે છતા પાણીના […]

Continue Reading

શહેરાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની  અધ્યક્ષતામાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસની મહત્વની બેઠક મળી

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરા તાલુકાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આવનાર ચૂંટણીને લઈને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કોંગ્રેસની મળેલી ચૂંટણીલક્ષી  મહત્વની બેઠકમાં  કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી રફીક તિજોરી વાલા , જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, કોંગ્રેસ અગ્રણી તખતસિંહ સોલંકી , દુષ્યંતસિંહ  ચૌહાણ, વિરોધ […]

Continue Reading

યાત્રાધામ પાવાગઢમા વરસાદી માહોલ જામ્યો..

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પગથિયા પર નદીની જેમ વહી રહયું પાણી.. પાછલા એક કલાકથી પાવાગઢ ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ એ વરસાદી માહોલની મજા માણી.. વરસાદી માહોલને લઇને ડુંગર પરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું..

Continue Reading

મોરવા હડફ ડેમ 100 ટકા પાણીથી ભરાયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક.. જળાશયમાં 600 ક્યુસેક પાણીની આવક થઇ… જળાશયની જળ સપાટી 166.21 મીટર પહોંચી.. ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમના ગેટ ખોલાય તેવી શક્યતા..

Continue Reading