નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી હવે ૮૫% ક્ષમતા સાથે મુસાફરી કરી શકશે..

દેશમાં જ્યારે કોરોનાના કેસ ચરમસીમાએ હતા ત્યારે હવાઈ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી. ગત વર્ષે મંત્રાલયે 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલનની મંજૂરી આપી હતી. આ વર્ષે એક જૂનથી 5 જુલાઈ સુધી આ ક્ષમતાને 50 ટકા કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 જુલાઈથી 12 ઓગષ્ટ […]

Continue Reading

ગોધરાની કસ્ટડીમાં આપઘાત કેસમાં PSOને સસ્પેન્ડ કરાયા

મૃતકના પરિવારજનોએ કાસીમ હયાતને પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જ્યારે કાસીમ હયાત કસ્ટડીમાં આપઘાત કરતા ફરજ પર બેદરકારી દાખવતા બી ડિવિઝનના PSO ને સસ્પેન્ડ કરી દીધો છે. લઘુમતિ સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સહિત 7 સામે ફરિયાદ નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી […]

Continue Reading

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી….

ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે […]

Continue Reading

મોરવા હડફ તાલુકા મથક તેમજ ગ્રામીણ વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઇને ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો…

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ ગ્રામીણ વિસ્તારોમાં દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણેશજીની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારના રોજ વાજતે ગાજતે ભગવાન ગણેશજીની શાહી સવારી નીકળવા સાથે પાનમ નદીમાં વિસર્જન કરવામાં આવનાર છે. તસવીરમાં સરદાર કોલોની અને બારીયા ફળિયામાં શ્રીજીની પ્રતિમા નજરે પડે છે..

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મફત પ્લોટ વિસ્તારમા શ્રી ગણેશ ગ્રુપ , તથા પ્લોટ વિસ્તાર એકદંત ગ્રુપ, અને વાડી વિસ્તારના ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યુંબાબરકોટ ગામના વિવિધ શેરીઓના મંડળો તથા બાબરકોટના તમામ લોકો સાથે મળી બાબરકોટ ગામ સમસ્ત આજે ગણપતિ બાપાના નવ દિવસ સેવા પુજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું…બાબરકોટ […]

Continue Reading