ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે…

ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે .અને થોડીવારમાં શપથ વિધિ શરૂ થશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા […]

Continue Reading

કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેર તાલુકાભરમાં દેવાભાઈ સમર્થકોમાં ખુશીનો માહોલ.. વીસથી વધુ નવા મંત્રીઓ લેશે શપથ.. જ્ઞાતીના સમીકરણોના દયાને લઈને મળ્યું દેવાભાઈ ને મંત્રીપદ. મંત્રીપદ મળવા બાબતે દેવાભાઈને ટેલીફોનીક મળી સુચના.. મંત્રીપદ મળતા શહેર તાલુકાભરમાં જાણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. દેવાભાઈને તેમના ચાહકો સમર્થકો સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવી રહ્યા છે. બપોરે […]

Continue Reading

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના લોકો વરસતા વરસાદમાં માંગરોળ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ગરકાવ થતા મામલતદારને યોગ્ય નિકાલ કરી આપવા અને રજુઆત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં તાજેતરમાં બનાવવામાં આવેલા નગીચાણા પે.સેન્ટર શાળા ની દિવાલ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવેલા છે. તેના કારણે વરસાદી પાણીનુ અવરજવર બંધ થઈ જતા વરસાદી પાણી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મધ્યપ્રદેશમાંથી ચાર બાઈક ચોરોને પોલીસે ઝડપ્યા..

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી

Continue Reading

કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં વરસાદી પાણીથી ખેતી પાકમાં થયેલા નુકસાનીની સમીક્ષા કરતા કોંગ્રેસના હોદ્દેદારો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વધુ વરસાદથી થયેલાં ખેડૂતોને નુકસાનીનું જાત સમીક્ષા કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ જિલ્લા કિશાન કૉંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા સહીતના આગેવાનોએ ઘેડ પંથકમાં મુલાકાત કરી ખેતીપાકમાં થયેલા નુકશાનીની સમીક્ષા કરી.છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું […]

Continue Reading

ગોધરામાં પાર્વતીપુત્ર ગણેશજી નું વાજતે ગાજતે સાત કુત્રિમ તળાવમાં વિસર્જન કરાયું….

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ  ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે 50 થી વધુ સ્થળે પાર્વતી પુત્ર ગણેશજીની વાજતે-ગાજતે સ્થાપના  કરવામાં આવી હતી. ગણેશ ભક્તો દ્વારા પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.  જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા શ્રીફળ વધેરી ને શુભ મુહૂર્તમા ગણેશ વિસર્જનની શરૂઆત કરાઈ હતી.ગણપતિ બાપા મોરિયા ના નાંદ વચ્ચે વિવિધ વિસ્તારમાંથી ભગવાન ગણેશજીની પ્રતિમા […]

Continue Reading

પંચમહાલના શહેરામા પાંચ દિવસ સુધી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના શહેરામા ગણેશ મહોત્સવને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તોમા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  પાંચ દિવસ સુધી ગણેશજીની  પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગના  ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ   બંદોબસ્ત ગણેશ રૂટ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના 8 માછીમારોને દરિયામાં ફસાયેલા સુરક્ષિત કાઠે પહોંચાડ્યા..

રીપોર્ટ..ભૂપત સાંખટ.. અમરેલી મધદરીયે બંધ પડેલી બોટના 8 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, અને ગુજરાત સરકાર તથા ફિશરીઝ, બોટ એસોસિયશનના પ્રમુખ તથા કોળી સમાજના આગેવાન. કરગાણ ભાઈ બારૈયા, મનહર ભાઈ બારૈયા, કમલેશ ભાઈ બારૈયા, દ્વારા ખલાસીઓને સુરક્ષિત જાફરાબાદ કિનારે પહોંચાડવામાં આવ્યા. હાલ પવનના કારણે અને અતિ વરસાદના કારણે ફીશીંગમા ગયેલી બોટો ને બોટ,‌‌એસોસિયન ના પ્રમુખ હમીરભાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના સરપંચ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તા પરથી પસાર થવામાં ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ભાડા ગામમાં પુલ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તાની નીચે ભૂંગળા મૂકવામાં આવ્યા નથી. અને પુલની ઉપર ખંભા પણ લગાડવામાં આવ્યા નથી.તેથી ગ્રામનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ભાડા ગામના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં બ્લોક પેવિંગના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો…

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ઉટ્વાળા રોડ ઉપર કારગીલ ગગ્લાથી કાંતિ દાદાના ઘર સુધી રૂ.૫ લાખનો 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી તથા કાંતિ દાદા ના ધરથી મહંમદ જોખીયા ના ઘર સુધી બલોક પેવિગ નો રોડ 14 માં નાણાં પંચની ગ્રાન્ટ નો રોડ રૂ.5 લાખમાં તથા ભૂગર્ભ ગટર કાંતિ દાદાના ઘર થી […]

Continue Reading