પંચમહાલના શહેરામા બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર હોવાથી પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી અને પી.આઇ.ની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઇ..

રિપોર્ટર… પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર છે. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ગણેશ  વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે  બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહયા હતા. ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી એ ગણેશ મંડળનાઆયોજકોને આ પ્રસંગે દરેક ગણેશ મંડળો એ ટૂંકા […]

Continue Reading

PM મોદીએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી….

પી.એમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, આપ તમામને હિંદી દિવસની શુભકામનાઓ. હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં અલગ-અલદ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ આપ સૌના પ્રયાસોનુ જ પરિણામ છે. કે વૈશ્વિક મંચ પર હિંદી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.આજનો દિવસ આપણે હિંદી દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. હિન્દી વિશ્વની સૌથી વધુ […]

Continue Reading

16મીએ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ…

ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી […]

Continue Reading

સુરેન્દ્રનગર :પતિની હત્યા કરવા બદલ 10 વર્ષથી જેલમાં બંધ મહિલાને માનવતાના ધોરણે મેન્ટલ હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવો

જેતુનબેન નામની મહિલા પતિની હત્યા કરવાના કેસમાં છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહી છે. 10 વર્ષમાં એકપણ દિવસ તે જામીન, ફર્લો કે પેરોલ પર બહાર નીકળી શકી નથી. તેના પરિવારજનો પૈકી કોઇ સંબંધી તેને જામીન પર છોડાવીને પોતાની પાસે રાખવા તૈયાર નથી. જેના કારણે તેની માનસિક અસ્થિરતા પણ વધી ગઇ છે. જેલ સત્તાધીશોએ […]

Continue Reading

પ્રિન્સ ફૈઝલ આ અઠવાડિયે સાઉદી અરબના વિદેશ મઁત્રી પ્રિન્સ ફૈઝલ ભારત આવશે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બરે ટેલિફોન પર ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશની મેજબાની કરી હતી.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે .પરંતુ ઘણીવાર અતિરેકતમાં પોલીસ ગુનાહિત કામગીરી કરે છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતાં યુવાન કાના ભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને તા.૨૯/૮/૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે પોલીસ દ્વારા કોઈ પણ અદાલતી વોરંટ […]

Continue Reading

અમીરગઢમાં સામાન્ય વરસાદ થી રસ્તાઓ પાણીથી ભરાયા….

રિપોર્ટર :સુરેશ રાણા અમીરગઢ રાજ્ય માં વરસાદની આગાહીને લઈને રાજ્ય ભરમાં વરસાદ થઈ રહ્યો છેજ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ક્યાંક વધુ તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમીરગઢમાં સામાન્ય વરસાદ થતા જ અમીરગઢ બઝાર થી લઈને અંડરગ્રાઉન્ડ પુલ નજીક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. જો સામાન્ય વરસાદ થી જ રસ્તાઓમાં પાણી ભરાશે અને લોકોને […]

Continue Reading

મંગવારના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઈ લેવાયો નિર્ણય ડીઇઓ કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓને અપાઈ સુચના સરકારી, બીનસરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રહેશે .. જિલ્લાની તમામ શાળાએ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું

Continue Reading

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને મંત્રી પદ મળે તેવી ઉઠી માંગ…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ તાલુકાના ભાજપ અગ્રણી અને કાર્યકરોની માંગ ઉઠી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સતત પાંચ ટર્મથી જીત થઈ રહી છે. ભાજપ કાર્યકરો કઈ રહ્યા છે. કે બે વખત ધારાસભ્ય હોય તેને પદ મળે તો પાંચ વખત ધારાસભ્ય ની ચૂંટણી જીતવા છતાં શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ને મંત્રી પદ કેમ નહી. ભાજપ અગ્રણી અને કાર્યકરો એકત્રિત […]

Continue Reading

જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો, 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને […]

Continue Reading