છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના જાહેરમાર્ગો કેટલા સમયથી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર :-વિમલ પંચાલ નસવાડી ગામના જાહેર માર્ગોમાં ગંદકી થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસામાં આ જજૅરિત થઈ ગયેલા જાહેર માર્ગોપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો પર ઠેરઠેર કીચડ અને ગંદકી થઇ જવાને કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ જાહેર માર્ગોપર ગટરનૂ ગંદુ પાણી ભરાઈ જતા […]

Continue Reading

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ…

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાળા બજારિયાવોનો રેશનિંગ ના સસ્તા અનાજના જથ્થા સાથે ઝડપ્યા.

રીપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગતરાતે 12 વાગ્યે રેશનીંગના સસ્તા ભાવની અનાજ ની કાળાબજારિયાઓને ગ્રામ જનો દ્વારા પકડવામાં આવ્યા..રાજુલા તાલુકામાં ફરી એક વખત રેશનીંગની જથ્થો ઝડપી પાડયો…રાજુલાના બારપટોળી ગામની સસ્તા ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય) નું અનાજ ગરીબ લોકોમાં ફાળવવાનું હોય છે પરંતુ આ રેશનિંગ દુકાન ચલાવનાર પુથ્વીરાજભાઈ કોટીલા […]

Continue Reading

સુપ્રીમ કોર્ટ :કોરોનાથી મોતના આંકડા નહીં છૂપાવી શકાય…

સરકારની ગાઈડલાઈન પ્રમાણે, માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ, મોલિક્યૂલર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટમાં તેની જાણકારી આપવામાં આવશે. ઝેર પીને, આત્મહત્યા, હત્યા કે અકસ્માત સહિત અન્ય કારણોથી થયેલા […]

Continue Reading

વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ….

વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 55 હજાર સ્ક્વેર મીટરમાં બની રહેલી આ કોરિડોરને ભવ્ય સ્વરૂપ આપવાનું કામ સતત ચાલુ છે. તેમાં કુલ 24 ભવન બનાવવાની તૈયારી થઈ રહી છે. સમગ્ર પ્રોજેક્ટ 339 કરોડ રૂપિયાનો છે અને તેનું મોટા ભાગનું સિવિલ વર્ક પૂરું થઈ ચુક્યું છે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી […]

Continue Reading

એલ.સી .બી પોલીસે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા પશુઓને બચાવ્યા …

ગોધરાના પોપટપુરા પાસેથી એલસીબી પોલીસે કતલ કરવાના ઇરાદે કતલાખાને લઇને જવાતા 6 મુંગા પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે ગોધરાના બી ડીવીજન પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.પોલીસે 90 હજારની કિંમતની 6 ગાય, 2.50 લાખની કિંમતનું વાહન અને મોબાઈલ ફોન મળીને કુલ રૂા. 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે વાહનમાં ગૌવંશ […]

Continue Reading

ગુજરાતના નવા CM કોણ? કમલમમાં 3 વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં નક્કી થશે CM…

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી […]

Continue Reading

માળીયા હાટીના ખેરા ગળું ચોરવાડ વિસણવેલ સહિતના ગામનું 82.લાખના ખર્ચે રોડનું ખાર્તમુહરત કરાયું…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા ખેરા ગડુ ચોરવાડ રોડ થી વિસણવેલ બે ગામને જોડતો અતિ મહત્વના રોડની વારંવાર લેખિત અને મૌખિક રજુઆત ને કારણે રૂપિયા ૮૨,૦૦,૦૦૦/- લાખ પુરા માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ માટે મંજૂર કરાવવામાં આવ્યા .જે મંજુર થયેલા રોડના કામનું ખાર્ત મુહુર્ત કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય […]

Continue Reading

શહેરામાં અઢી ઇંચ વરસાદ થયો..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ખરેડીયા પાસેના કોતર પરનો ચેકડેમ છલકાયો.. કોતરમા સફેદ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા… કોતર ના પાણી એ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્ર્શ્યોનુ નિર્માણ થઇ રહ્યુ છે. કેમિકલ અહીં ખાલી કરવામાં આવતું હોય ત્યારે , કોતરનુ પાણી પશુઓ પણ પિતા હોઇ છે. જેથી તંત્ર તપાસ કરી કાર્યવાહી કરે તેવી અહીંના લોકો […]

Continue Reading