દલવાડા ગામ ખાતે એક પશુનું નુ થયું મોત…

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ વીજ કરંટ લાગવાથી પશુનું મોત થયું હોવાનું પશુપાલક પાસેથી જાણવા મળ્યું.. વીજ થાંભલા પરથી પશુ ને કરંટ લાગ્યો. એમજીવીસીએલ તંત્ર સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી પશુના મોત થી પશુપાલક ભારે ચિંતિત થઈ ઉઠયો … પશુપાલક દ્વારા તંત્ર ને જાણ કરાઈ..

Continue Reading

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યું છે.

રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરૂં છું. મેં મુખ્યમંત્રી તરીકે તમામ દાયિત્વ નિભાવ્યા છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતુ. એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ […]

Continue Reading

મુંબઈમાં નિર્ભયાકાંડ :રેપ બાદ 32 વર્ષીય મહિલાનું મોત ..

છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં પણ દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવી હતી. અહીં સૌથી પહેલા 31 ઓગસ્ટના રોજ 14 વર્ષની કિશોરી સાથે 13 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી ઘટના 8 સપ્ટેમ્બરના રોજ પુણે રેલવે સ્ટેશન પાસે બની હતી અને તેની પુણેની […]

Continue Reading

અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો …

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે…….. જાફરાબાદના બાબરકોટ ,મિતિયાળા કડીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો …… લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો ……. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો…….

Continue Reading

માંગરોળ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢની સરકારી બેરા મૂંગા શાળાનો એક વિધાર્થી મોડી રાત્રે હોસ્ટેલ માંથી નાસી છૂટ્યો હતો.નવસારી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જુનાગઢ ખાતે ટ્રાસ્ફર કરવામાં આવેલા આ બાળક જે સૂરજ નામનો બાળક ગુમ થયાની અરજી શાળા ના આચાર્ય દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં આપવામાં આવી હતી.પોલીસ દ્વારા આ બાબતે આસપાસના તમામ પોલીસ મથકોમાં […]

Continue Reading

ગુજરાત : 5 દિવસ ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટના વિરામ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી […]

Continue Reading

PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ […]

Continue Reading

પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા ધોધમાર વરસાદ વરસ્યો… પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વરસાદના આગમનના પગલે ખેડૂતો અને પશુપાલકોમા ખુશી. વાતાવરણમાં ઠંડક પ્રસરી …. વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા .. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો.. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળાશય,નદી,કોતરમા પાણી ની આવક થઈ…

Continue Reading

પંચમહાલ :ભાદરવા માસમાં મેઘરાજા થયા મહેરબાન…

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અને પશુપાલકોમા ખુશીની લહેર.. ધોધમાર વરસાદ વરસતા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા… દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા… શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી.. હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં […]

Continue Reading

બનાસકાંઠા :ગણેશ ચતુર્થી નિમિતે અમીરગઢ ના ઈકબાલગઢ બઝારમાં ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી….

રિપોર્ટર :- સુરેશ રાણા, બનાસકાંઠા -ગણેશ ચતુર્થી નિમિતે દેશ ભરમાં ગણેશ સ્થાપના કરવામાં આવી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માઇભક્તો દ્વારા ધામધૂમથી ડી. જે ના તાલ સાથે ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી. ગણેશ ચતુર્થી નિમિતે ભક્તોમા આનંદ જોવા મળ્યો હતો .ગણેશજી ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Continue Reading