આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પહેલ કરવામાં આવી છે…

બ્યુરોચીફ :અંકુર ઋષિ રાજપીપળા જે આપણે બધી મૂર્તિઓ લાવવામાં આવે છે તે પીઓપી ની હોય છે. અને તે પાણીમાં વિસર્જન કરીએ છે ત્યારે પાણીમાં ડૂબતી નથી.ત્યારે રાજપીપળા શહેરના રાજેન્દ્રભાઈ પટેલે ગાયના છાન થી મૂર્તિ બનાવીને લોકોને સંદેશો આપવા માગે છે. તેનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે. અને પ્રદુષણ પણ થતું નથી તેમ તેમનું […]

Continue Reading

તાલિબાની શાસન :7 લોકોના પરિવારને ભૂખથી બચાવવા માટે 4 વર્ષની છોકરીને વેચવા માટે મજબુર….

આ અફઘાન પિતાની વાત ટાઈમ્સ ઓફ લંડને તેના રિપોર્ટમાં કરી છે. આ રિપોર્ટ ન્યૂયોર્ક પોસ્ટે પણ પ્રસિદ્ધ કર્યો છે. આ પિતાનું નામ મીર નાજિર છે. 15 ઓગસ્ટ પહેલાં અફઘાન પોલીસમાં એક નાનો કર્મચારી હતો. તાલિબાનનું શાસન આવ્યા પછી તેની નોકરી જતી રહી. જે બચત હતી એ પણ પૂરી થઈ ગઈ. પરિવારમાં કુલ સાત લોકો છે. […]

Continue Reading

દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે,ચિંતાનો વિષય…

આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. WHOના અંદાજ મુજબ દર વર્ષે દુનિયામાં અંદાજે 7 લાખથી વધું લોકો આત્મહત્યા કરે છે. એટલે કે, દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.10 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે. આત્મહત્યાથી બચી શકાય […]

Continue Reading

અમદાવાદ શહેરમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદેસર માંસ મટનની દુકાનો ધમધમતી હોવાની ફરિયાદ…

આજે સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં કેટલાંક કોર્પોરેટરો દ્વારા આ મામલે ફરિયાદ થતા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો છે. કે શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પાસે આવેલી તમામ દુકાનદારોના લાયસન્સની તપાસ કરી ગેરકાયદે ચાલતી દુકાનોને બંધ કરવામાં આવશે. હેલ્થ વિભાગને આ તમામ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.કારણકે શહેરીજનોને આરોગ્યપ્રદ ખોરાક મળે તેના માટે […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારોની દશા ફરી કફોડી બની….

રિપોર્ટર : ભૂપત સાંખટ :-અમરેલી કોરોના નું કાળચક્ર ફરતા માછીમારોની સ્થિતી ડામાડોળ બની ગઈ હતી.ત્યારે તાઉતે વાવાઝોડા એ માછીમારોની કમર ભાંગી નાખી હતી ને બોટો ને નુકશાન સાથે વાવાઝોડામાં કરોડો રૂપિયાની નુકશાનની સહન કરેલા માછીમારોને સમયસર સરકાર દ્વારા માછીમારોને રાહત પેકેજ જાહેર ન કરવામાં આવ્યા હોત તો માછીમારોને થયેલી નુકસાની માંથી બહાર આવતા વર્ષો નિકળી […]

Continue Reading

કેશોદ એરપોર્ટમાં વિમાની સેવા શરૂ થવાની જાહેરાત…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ એરપોર્ટમાં વર્ષોથી બંધ વિમાની સેવા ફરીથી શરૂ થશે. આગામી ડીસેમ્બરમાં વિમાની સેવા શરૂ થવાની જાહેરાત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની કેશોદ એરપોર્ટ માટે મોટી જાહેરાત ઉડાન સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ થશે… ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એલાન કર્યું. જુનાગઢના કેશોદ એરપોર્ટથી ઉડાન હેઠળ શરૂ થશે ફ્લાઇટ થશે. ફ્લાઇટ પ્રારંભ માટે […]

Continue Reading

શહેરાના વલ્લભપુર પાસે પસાર થતી મહીસાગર નદીમાંથી લાશ મળી આવી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ મહીસાગર નદીમાં પાંચ કલાકથી યુવાન ની લાશઅજાણ્યા યુવાનની લાશ મહીસાગર નદીમા તરતી મળી આવી.શહેરા પોલીસ સ્થળ પર જઈને મહિસાગરની જિલ્લાની હદ લાગતી હોવાને કહીને પોલીસ વગર સહાયે પરત નીકળી ગઈ.મહીસાગર પોલીસ પંચમહાલ પોલીસ ની હદ લાગતી હોવાનું કહી કોઈ મદદ ના કરી.પંચમહાલ અને મહિસાગર પોલીસ હદ વિસ્તારને લઈને એકબીજાને ખો આપી […]

Continue Reading