વડાપ્રધાન : લાંબા સમયબાદ સ્કૂલો ખુલતા વિદ્યાર્થીઓ ના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

શિક્ષક પર્વનુ ઉદઘાટન કરતા પીએમ મોદીએ વિડિયો કોન્ફરસ થી કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે ,જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર છે તેમના ચહેરા પર અલગ ચમક દેખાઈ રહી છે. આ ચમક સ્કૂલો ખુલવાના કારણે લાગે છે.લાંબા સમય બાદ સ્કૂલે જવાનુ, ક્લાસમાં ભણવાનો આનંદ અલગ હોય છે. ઉત્સાહની સાથે સાથે કોરોનાના નિયમોનુ પાલન પણ કરવાનુ છે.તેમણે કહ્યુ […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટે ૧૫ અને ૧૭ વર્ષીય દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી.

ગુજરાત હાઇકોર્ટે બે અલગ-અલગ કેસમાં ૧૫ વર્ષીય અને ૧૭ વર્ષીય બે દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે. ગાંધીનગર જિલ્લાના માણસા અને અમદાવાદના નિકોલ વિસ્તારની આ સગીરાઓની ગર્ભપાત પહેલાં અને પછી પણ શારીરિક અને માનસિક કાળજી લેવા અરજદારો અને તંત્રને તાકીદ કરવામાં આવી છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી અને દુષ્કર્મનો ભોગ બનેલી ૧૫ વર્ષીય પીડિયાના માતા-પિતા તરફથી […]

Continue Reading

વડાપ્રધાન મોદીનો મંત્રીઓને નિર્દેશ, ચૂંટણી રાજ્યોમાં પ્રાથમિકતાના ધોરણે કામ કરો…..

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓને મહત્વના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યુ કે તેઓ ચૂંટણી રાજ્યોમાં તમામ પ્રસ્તાવિત કામોને પ્રાથમિકતાને આધાર પર લે.તાજેતરમાં એબીપી-સી વોટરે આ રાજ્યોમાં સર્વે કર્યો છે. સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં ભાજપને 259થી 267 […]

Continue Reading

અમદાવાદ :અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસ ધંધૂકા-બગોદરા રોડ પર પલટી ખાતા 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, 11ની ગંભીર હાલત.

આજે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી […]

Continue Reading

માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તારોમાં COVID 19. થી મૃત્યુ પામેલાના પરિવારને ઘરે ઘરે જઈ મુલાકાત લેતા કોંગ્રેસ ધારાસભ્ય

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના માં covid19 ન્યાય યાત્રા અંતર્ગત માંગરોળ માળિયા હાટીના વિધાન સભા લાગતા તાલુકાના ધરમપુર,અમરાપુર(ગીર), .બાબરાગીર. અને જુના વાંદરવડ ગામમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર મૃતકોના પરિવારના ઘરે જઈ માંગરોળ માળિયા ના ધારાસભ્ય બાબુભાઈ વાજા, AICC મેમ્બર શહેનાઝબેન બાબી, ઉપપ્રમુખ જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી અશોકભાઈ પિઠિયા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતી […]

Continue Reading

તાલિબાન 9/11ની વર્ષગાંઠ પર નવી સરકારની જાહેરાત કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર સસ્પેન્સ યથાવત છે.તાલિબાન 11 સપ્ટેમ્બરે એટલે કે 9/11 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે નવી સરકારની જાહેરાત કરી શકે છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને તાલિબાની સરકારના પ્રમુખ બનાવવામાં આવી શકાય છે.અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલગીરી સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલમાં મહિલાઓએ ગત […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના વરશરૂપ ગામમાં મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.જાફરાબાદ નજીક આવેલા વરાશરૂપ આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અને અહી લોકો શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી વરાહ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વરાશરૂપ માં લોકો મોટી સંખ્યામાં ભાદરવી અમાસની દિવસે આવે છે. અને મોટો મેળો ભરાય છે.વરાશરૂપ મંદિર […]

Continue Reading