રાજકોટમાં બોગસ ડોક્ટરને એક્સપાયર દવાઓ સાથેSOG પોલીસે લાખોનો જથ્થો જપ્ત કર્યો,

ગઈકાલે રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસ દ્વારા ડુપ્લિકેટ તબીબ પરેશ પટેલના ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. અહીંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સતત બીજા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. તેની અન્ય જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએથી […]

Continue Reading

જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના નવા ૪૪૧ દરદી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ કાબૂમાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યામાં નજીવો વધારો નોેંધાયો છે. જો કે રાજ્યમાં દરદી અને મરણાંકની સંખ્યા આજે ઘટાડો થયો છે.રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ૬૪,૭૩,૬૭૪ થઇ છે. એટલે કે કોરોના દરદીનું પ્રમાણ ૧૧.૯૨ ટકા થયું છે. અને મરણાંક આંક વધીને ૧૩૭૫૫૧ થઇ છે. એટલે કે મૃતકનું […]

Continue Reading

દિલ્હી વિધાનસભાની અંદર મળેલી સુરંગને લઈને મોટી જાણકારી સામે આવી…

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યુ કે આ સુરંગના ઈતિહાસને લઈને સ્પષ્ટતા નથી. જોકે આ સુરંગને અંગ્રેજોએ જ બનાવી હશે અને આનો ઉપયોગ પણ તેમના દ્વારા કરવામાં આવતો હશે.દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ સુરંગની સાથે-સાથે ફાંસી ઘરને પણ સામાન્ય જનતા માટે ખોલવાની તૈયારી છે.વિધાનસભાના […]

Continue Reading

દેશમાં કોરોનના દૈનિક કેસમાં ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે….

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની પુખ્ત વયની અડધાથી વધુ વસતીને કોરોના વિરોધી રસીનો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે ૧૬ ટકાને બંને ડોઝ અપાયા છે. આ સાથે દેશમાં કોરોના વિરોધી રસીના ૬૭ કરોડથી વધુ ડોઝ અપાયા છે. સિક્કિમ, દાદરા અને નગર હવેલી તથા હિમાચલ પ્રદેશમાં પુખ્ત વયના બધા જ લોકોને રસીનો એક ડોઝ અપાયો […]

Continue Reading

ડૉક્ટર્સે સિદ્ધાર્થનો PM નો રિપોર્ટ જાહેર કર્યો નથી મોતનું સાચું કારણ જણાવ્યું નહીં, ફોરેન્સિક રિપોર્ટ 20 દિવસ પછી આવશે

કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો PM નો રિપોર્ટ મુંબઈ પોલીસને આપી દીધો છે. PM ના રિપોર્ટ પર 5 ડૉક્ટર્સના સિગ્નેચર છે. કૂપર હોસ્પિટલના 3 એક્સપર્ટ ડૉક્ટરે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. અને ત્રણેય ડૉક્ટર્સે પોતાના ફાઇનલ રિપોર્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી. થોડીવારમાં મુંબઈ પોલીસ કહેશે કે 40 વર્ષીય સિદ્ધાર્થના મોતનું અસલી કારણ શું હતું. રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પુષ્પાંજલિ અર્પણ કરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ પુરુષોત્તમભાઇ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકાના બોરીયાવી ચોકડી થી ગામ તરફ જવાનો રસ્તો એક વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ સરપંચ તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ ગુલાબ સિંહ ડાભીને રજૂઆત કરવામાં આવી હતી.જેને લઇને મહેન્દ્રસિંહ ડાભીએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને અને આર.એમ.બી.તંત્ર ને ગામનો અંદાજિત પાંચ કિ.મી સુધીનો નવીન રસ્તો વહેલી તકે બને તે માટે રજૂઆત કરતા આ રસ્તો મંજૂર થયો હતો. બોરીયાવી ચોકડીથી ગામ સુધીનો નવીન ડામર રસ્તાની કામગીરી […]

Continue Reading