બ્રહ્મકુમારી સુરેખા દીદી એ ઉપસ્થિત અધિકારીઓને રાખડી બાંધવા સાથે આરોગ્ય વિભાગમા ફરજ બજાવતા ડોકટર સહિત નર્સનું સાલ ઓઢાડી સન્માન કર્યું.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરામા રક્ષાબંધન પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવેલા શિવમ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી , રેફરલ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન રાઠોડ , નર્સ […]

Continue Reading

અફઘાનિસ્તાન ના પૂર્વ રાષ્ટ્રપતિ ગની દુનિયાની સામે આવ્યા.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(UAE)માં શરણ લીધું છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ 10.45 વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જોઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.તાલિબાન સાથે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભાજપના કાર્યકરોને ગામે-ગામના રામ મંદિરમાં સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવા સૂચના અપાઈ.

ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના […]

Continue Reading

સરકાર દ્વારા ફી અંગે નિર્ણય નહીં લેવાતા ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટે હાઈકોર્ટમાં PIL કરી.

રાજ્યમાં શિક્ષણ અનલૉક થઈ રહ્યું છે. હાલમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર અને નોકરીઓ પર મોટી અસર થઈ હોવાથી આવક પણ ઓછી થઈ ગઈ છે.આ સ્થિતિમાં રાજ્ય સરકારે 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ફી માફી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રેલવેની જમીન માટે કોંગ્રેસ દ્વારા દોઢ મહિના પહેલા ઉગ્ર આંદોલન કર્યું હતુ.

..રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી રેલવ એે જમીન ન આપી અને આંદોલન સમેટાયુ હતુ…..માર્કેટિંગ યાર્ડ સામે રેલવેની જમીન પર રાત્રીના સમયે કોઈ દ્વારા બેરીકેટ દૂર કરાયા…બેરીકેટ દૂર થતા ભાવનગર રેલવે પોલીસનો મોટો કાફલો બેરીકેટ લગાવવા માટે રાજુલા પોહચ્યોરેલવે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઇ…બેરીકેટ કોને હટાવ્યા તેની રેલવે પોલીસ તપાસ કરશે..

Continue Reading

આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય.

મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે. ગુજરાતમાં છેલ્લા પાંચ કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના.મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો જ ગણાય.માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ એટલીજ જરૂરી છે.જગતજનની માઁ અંબાના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાનું મહત્વ છે. જો […]

Continue Reading

ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના “ટીમ નર્મદા” ના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત […]

Continue Reading

વલ્લભ વિદ્યાનગરના યોગવગૅ દ્વારા ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અનેસરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બાલવાડી યુનિવર્સિટિ સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર ખાતે ડૉ.જય પાઠકના નિર્દેશનમાં ચાલી રહેલી યોગટ્રેનર તાલીમાર્થીઓ દ્વારા 15 ઓગસ્ટ 2021 ના રોજ ભારતના ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સ્થિત આરોગ્ય વનમાં આવેલા યોગ ગાર્ડન […]

Continue Reading

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રીપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બળેલ પીપળીયા, વાવડી,લોનકોટડા,ઉટવડ,વાવડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. અને કોરોના થી મૃત્યુ પામેલ હોય તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરી કોરોના થી મૃત્યુ પામેલ લોકોના સાચા આંકડા સરકાર […]

Continue Reading

જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ.

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ઓછું થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.હાલ તહેવારોધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગ છે. અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક […]

Continue Reading