અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તેમજ ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શ્રીરામ ની આરતી ઉતારી અને રામ ધૂન લીધી હતી.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ખાતે પ્રેમ પરિવાર મંડળ આયોજિત અંખંડ રામધુનમાં જઇ ભગવાન શ્રીરામ ની આરતી ઉતારી હતી. અને રામધૂન લીધી હતી. આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય દેશ પર ભગવાન શ્રીરામની અવિરત કૃપા રહે તેવી ચરણોમાં પ્રાર્થના કરી હતી.આરતીમાં અને રામ ધૂનમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. અને રામ ધૂન લીધી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના માછીમારો દ્વારા રક્ષાબંધન પર્વ અને નારિયેળી પૂનમ ના દિવસે દરિયા દેવની પૂજા અર્ચના કરવામાં આવી…..

રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી નારિયેળી પૂનમનો દિવસ અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે.તે દિવસે દરિયાદેવ ની પૂજા કરી અને તમામ ખારવા સમાજ દ્વારા નાની નાની બાળાઓ અને મહિલાઓ દૂધની હેલ ભરીને અબીલ ગુલાલ કંકુ ચોખા ના સાથીયા કરીને દરિયા દેવની પૂજા કરવામાં આવે છે….ત્યાર હાથે રાખડી બાંધી દરિયા દેવને વંદન કરે છે. અને દરિયા દેવને પોતાના […]

Continue Reading

માંગરોળ પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા માંગરોળ એસ.ટી ડેપોમાં રક્ષા બંધન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા સર્વે આત્મા બંધુ ઓને રક્ષાબંધન કરાવતા હોઈ છે. અને વ્યસન મુક્તિ નો સંકલ્પ કરાવતા હોઈ છે. જેથી સમાજના સર્વે ભાઈઓ તન ની તંદુરસ્તી અને મન ની શાંતિ અને પ્રભુની શક્તિ નો અનુભવ ધરે અને બીમારીઓ ફૂટેઓમાંથી મુક્ત થાઈ તેવા લક્ષ […]

Continue Reading

બૉલીવુડના અભિનેતા મિલિન્દ સોમન 416 કિલોમીટરનું અંતર દોડી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા પ્રતિમા વિશે ઘણું સાંભળું હતું. પણ આટલી વિરાટ પ્રતિમા જોઈને ખુબ જ આનંદિત થયા હતા. મિલિન્દ સોમને જણાવ્યું હતું કે હાલ માં જ આપણા ભારતીય ખેલાડી નીરજ ચોપડા એ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો છે.ત્યારે પ્રધાનમંત્રી ની ફિટ ઇન્ડિયા કોન્સેપટ ના વખાણ પણ કર્યા હતા.ગુજરાત થી અમદાવ સુધી 3 વાર ની મિલિન્દ […]

Continue Reading

પંચમહાલ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદી એ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે શહેરા પોલીસ મથકનો સ્ટાફ કોઈપણ તહેવાર હોય ત્યારે પણ પોતાની નૈતિક ફરજ પરિવારથી દૂર રહીને બજાવતો હોય છે.પોલીસ મથક ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી અને જયા દીદી એ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા સહિત […]

Continue Reading

તાલિબાને કાબુલ એરપોર્ટ નજીકથી 150 લોકોનું કર્યું અપહરણ, જેમાં ભારતીયો પણ છે.

તાલિબાન કાબુલ એરપોર્ટ પરથી 150 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા, જેમાં મોટે ભાગે ભારતીય પણ સામેલ છે. તેમના લોકેશન વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે આ લોકોને લઈ જવા પાછળ તાલિબાનનો હેતુ શું છે. અટકળો એવી પણ છે કે એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે તેમને બીજા ગેટ દ્વારા અંદર […]

Continue Reading

યુનિવર્સિટી સ્ટુડન્ટસો ને ટેબ્લેટ નહીં અપાતા વિવાદ સર્જાયો.

રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે. શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે,‘શૈક્ષણિક વર્ષ 19-20માં ગુજરાતમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની ટેબલેટ […]

Continue Reading

કાબુલથી 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને ભરી ઉડાન.

કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતાને બાથરૂમમાં બંધ કરી દે છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે […]

Continue Reading

પંચમહાલના ગોધરા સહિત સમગ્ર જિલ્લામા મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા ના દોહીત્ર હઝરત ઈમામ હસન તથા હઝરત ઇમામ હુસેન તેમજ તેમના 72 સાથીઓ એ કરબલા મેદાન ધર્મ ખાતર વહોરેલ શહાદત ની યાદમાં ગોધરા સહિત સમગ્ર જિલ્લામા  મહોરમ  પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા નાના-મોટા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં આવેલી જન આશીર્વાદ યાત્રામાં મનસુખ ભાઈ માંડવીયા એ હાજરી આપી હતી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી હીરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે આ યાત્રામાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો જોડાયા હતાસાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારીના ધારાસભ્ય જે વી કાંકડીયા, પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ […]

Continue Reading