કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત; ઉદ્ધવની વિરુદ્ધ નિવેદન આપવા પર શિવસૈનિકોનું ઉગ્ર પ્રદર્શન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘું પડી રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી છે. હવે પોલીસ તેમને રત્નાગિરી કોર્ટ લઈ જઈ રહી છે, જ્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. બીજી તરફ શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યો રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ […]

Continue Reading

માંગરોળ બંદરમાં વીજ સમસ્યાને લઈ પી.જી.વી.સી.એલ ને ઇજનેરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા માંગરોળ પી.જી.વી.સી.એલ ઇજનેરને ખારવા સમાજ હિન્દૂ યુવા સંગઠન તેમજ સાગર ખેડૂત સહકારી મંડળી બંદર દ્વારા આવેદનપત્ર આપ્યું.માંગરોળ બંદર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી અવારનવાર જતી રહેતી હોવાના કારણે વેપારીઓને આમ પ્રજાને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી ,આજે માંગરોળ બંદર ના યુવાનો […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના ડેમલી ગામના મુખ્ય તળાવ ની પાળ ઉપર રમાતા જુગાર પર પોલીસે રેડ પાડતા ચાર જુગારીયાઓ ઝડપાયા.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં છૂપી રીતે શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ પી.એસ.આઇ ડી.એમ. મછાર ને સુચના આપી હતી. બાતમીના આધારે તાલુકાના ડેમલી ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો રમાઈ રહેલા જુગાર સ્થળ ને પી.એસ.આઇ દુધા ભાઈ મછાર સહિતના સ્ટાફ દ્વારા ચારે તરફથી કોર્ડન કરીને […]

Continue Reading

પંચમહાલના શહેરાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળા ખાતે 72મા વન મહોત્સવ યોજાયો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળાના પંટાગણમા 72મો વન મહોત્સવ જિલ્લા કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા અને ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વન મહોત્સવમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ મહામંત્રી સંજય ભાઈ બારીઆ ,કૃપાલ સિંહ પરમાર, ગામના સરપંચ પટેલ ધર્મેન્દ્રસિંહ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી આજરોજ જાફરાબાદમાં આવેલા સ્મશાનમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ આરતી ઉતારી હતી. સાથે વાવાઝોડામાં થયેલા નુકશાની અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી.આ કાર્યમાં સાથે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હર્ષદભાઈ મહેતા સરમનભાઈ બારૈયા બ્રહ્મસમાજ ના પ્રમુખ જયેશભાઇ ઠાકર વેપારી કાનાભાઈ ભાજપનાં શહેર […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ ના મંદિર સવા લાખ બિલી પત્ર અર્પણ કરવામાં આવ્યા.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ના સરકેશ્વર મુકામે આજરોજ વઢેરા ગામ સમસ્ત 1.25 બીલીપત્રો ના અભિષેક નું સોમવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા,ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. ભગવાન ભોળાનાથના ચરણોમાં બીલીપત્ર અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.જાફરાબાદ તાલુકાના સમસ્ત વઢેરા ગામના લોકો બહોળી સંખ્યામાં […]

Continue Reading

ગોધરા લુણાવાડા હાઇવે પર કારમાં લાગી આગ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ગોધરા લુણાવાડા હાઇવે પર પંચમહાલ ડેરી પાસે ઈઓન કારમાં લાગી આગ.ડેરીના કર્મચારીઓએ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.શોર્ટસર્કિટ ને લઈને કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું.

Continue Reading

PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું […]

Continue Reading

ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જેને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે ભાઈ બહેનના હેતના આ પર્વમા બહેન એ પોતાના વીરા ને તિલક કરી રાખડી બાંધવા સાથે મો મીઠું કરાવ્યું હતું.જ્યારે ભાઈ એ પણ યથાશક્તિ પોતાની બહેનને ભેટ આપી હતી.જ્યારે બ્રાહ્મણોએ પણ બળદેવ ના પવિત્ર પર્વને લઇને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ […]

Continue Reading