કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત; ઉદ્ધવની વિરુદ્ધ નિવેદન આપવા પર શિવસૈનિકોનું ઉગ્ર પ્રદર્શન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘું પડી રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી છે. હવે પોલીસ તેમને રત્નાગિરી કોર્ટ લઈ જઈ રહી છે, જ્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. બીજી તરફ શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યો રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ […]
Continue Reading