જન્માષ્ટમી પર્વે સોમનાથ મંદિર સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે.

આગામી તા.30 ઓગષ્ટને જન્માષ્ટમીના તહેવારમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીચાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ […]

Continue Reading

પંચમહાલમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર બન્યા….

રિપોર્ટર…. પ્રિતેશ દરજી.. પંચમહાલ.. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રીસાયેલા મેઘરાજાને મનાવવા માટે અવનવા ટુચકા કરવામાં આવી રહ્યા છે.મહિલાઓ પોતાના ઘરેથી ગાયના છાણને લાવીને મહાદેવ મંદિર ખાતે જઈને શિવલિંગ પર થાપ્યુ હતું.આમ કરવાથી વરસાદ આવતો હોવાની માન્યતા છે.. પંચમહાલ ના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતાતુર થયા છે. એક મહિનાથી […]

Continue Reading

પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહનો પૌત્ર 14.66 લાખના દારૂ સાથે પકડાયો.

પંચમહાલ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતી રોકવા માટે ઉચ્ચ અધીકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશનના આર.ડી ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર ભેગા મળી ભાદરોલી ખુદના વાંસ ડુંગરી ફળીયામા રોડની બાજુમાં આવેલા ઈટોના ભઠા […]

Continue Reading

અમેરિકાએ આસમાનથી રિપેર ડ્રોનની મદદથી દુશ્મનોને નિશાન બનાવ્યા.

અમેરિકાએ શનિવારે દાવો કર્યો કે કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ કરનારા ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાનના મુખ્ય ભેજાબાજનો ડ્રોન હુમલામાં સફાયો કરી દેવાયો છે. આ જ ગ્રૂપે કાબુલ એરપોર્ટ પર હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 170 લોકોની હત્યા કરી હતી. અમેરિકાનું રીપર ડ્રોન મિડલ ઈસ્ટના કોઈ ગુપ્ત સ્થળેથી લોન્ચ થયું અને તેણે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક કારને નિશાન બનાવી. […]

Continue Reading

આજરોજ ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું

ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. જે નિવેદન અંગે આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. સી. આર પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા રહેતા એક રિક્ષાચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…..

રીપોર્ટર..ભૂપત સાંખટ :- અમરેલી રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની અતુલ રિક્ષા લઈને હિંડોરણા ગામેથી આવતા હોય છે. તે દરમ્યાન રસ્તા પરથી તેવોને એક થેલી મળી આવી હતી. આ થેલીમાં રોકડ રૂપિયા ૨૯,૬૬૦ તેમજ બેંક પાસબુક અને જરૂરી ડોક્યુમેન્ટ હતા. અને […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળી ના તમામ નાના મોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રાજુલા ખાતે સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા,હીરા ભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળીના તમામ નાનામોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી હતી અધિકારીઓ પાસેથી હાલની પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.સાથે પરેશભાઈ લાડુમોર હરસુરભાઈ લાખનોતરા જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ પ્રેમજીભાઈ સેજલિયા જીજ્ઞેશભાઈ પટેલ પીઠા ભાઈ નકુમ મયુરભાઈ દવે હિતેશભાઈ […]

Continue Reading

પંચમહાલના શહેરા બસ સ્ટેશન પ્રવેશ દ્વાર પાસે લુણાવાડા ગોધરા બસના કંડકટર એ બાઇક વ્યવસ્થિત ચલલાવા મુદ્દે ટોકતા બાઇક ચાલક સહિત અન્ય 5 જેટલા ઈસમોએ બસના કંડકટર પર હુમલો કરીને મારમાર્યો….

રિપોર્ટર….પ્રિતેશ દરજી… પંચમહાલ… મહિસાગર જિલ્લાના લુણાવાડાના વતની હરીશચંદ્ર સોલંકી છેલ્લા 23વર્ષથી કંડકટર તરીકેની ફરજ નિભાવી રહયા છે.હાલમાં તેઓ લુણાવાડા ગોધરા લોકલ બસ મા ફરજ નિભાવી રહયા છે. શનિવારની સવારમાં તેઓ લુણાવાડા થી ગોધરા તરફ જઈ રહયા હતા .ત્યારે મુસાફરો ને લેવા માટે શહેરા બસ સ્ટેશન ના પ્રવેશદ્વાર પાસે તેઓની બસ પ્રવેશ કરતા એક ઈસમ બાઇક […]

Continue Reading

પંચમહાલ સહિત જિલ્લાભરમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર ખાતે મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચન કરી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લામાં શ્રાવણ માસમા આવતા વિવિધ તહેવારોનું હિન્દુ સમાજમાં ઘણું મહત્વ છે. શ્રાવણ માસ ભક્તિનો માસ પણ કહેવામાં આવતો હોય છે.જ્યારે રવિવાર ના રોજ નગર મા મહાલક્ષ્મી માતાજી ના મંદિર ખાતે શિતળા માતાની પુજા અર્ચન કરવા માટે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી આવી હતી. મંદિર ખાતે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સીતળા […]

Continue Reading

ગોધરા ૪૮ લાખ ઉપરાંત ની જૂની ચલણી નોટો ઝડપાઇ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ રદ થયેલી જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો ઝડપાયા. LCB ટીમે બાતમીના આધારે ગઢ ચુંદડી નજીક થી ચાર ઈસમો ને સ્કોર્પિયો ગાડી સહિત જુની રદ્દ થયેલી ચલણી નોટો સાથે ઝડપી લીધાં પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી.

Continue Reading