પાવાગઢ વડા તળાવમાં નર્મદાનું પાણી છોડાયું.

પાવાગઢ વડા તળાવમાં ચોમાસામાં ઓછા વરસાદને લઈ તળાવ ન ભરાતા આસપાસ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તાતી જરૂર હોય તેને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વડાતળાવ ને નમર્દા મુખ્ય નહેરથી ઉદવહન દ્વારા પાણી ભરવાની યોજનાનું કામ પૂર્ણ થતાં સોમવારે હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ૨૪૪ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં આવેલ 244 પ્રાથમિક શાળામાં 1524 જેટલા શિક્ષકો પોતાની ફરજ બજાવે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ લેવાનાર હોવાથી 1100થી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારના રોજ પટીયા, પાલીખંડા ખોજલવાસા બોરીયા, મોરવા રેણા, ગુણેલી સહિત 22 જેટલા સર્વેક્ષણ કેન્દ્ર ફાળવામાં આવેલ હતા.તાલુકા મા આવેલી […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી રાણેની અટકાયત; ઉદ્ધવની વિરુદ્ધ નિવેદન આપવા પર શિવસૈનિકોનું ઉગ્ર પ્રદર્શન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘું પડી રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી છે. હવે પોલીસ તેમને રત્નાગિરી કોર્ટ લઈ જઈ રહી છે, જ્યાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે. બીજી તરફ શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રના 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યો રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ […]

Continue Reading

માંગરોળ બંદરમાં વીજ સમસ્યાને લઈ પી.જી.વી.સી.એલ ને ઇજનેરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા માંગરોળ પી.જી.વી.સી.એલ ઇજનેરને ખારવા સમાજ હિન્દૂ યુવા સંગઠન તેમજ સાગર ખેડૂત સહકારી મંડળી બંદર દ્વારા આવેદનપત્ર આપ્યું.માંગરોળ બંદર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી અવારનવાર જતી રહેતી હોવાના કારણે વેપારીઓને આમ પ્રજાને ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી ,આજે માંગરોળ બંદર ના યુવાનો […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના ડેમલી ગામના મુખ્ય તળાવ ની પાળ ઉપર રમાતા જુગાર પર પોલીસે રેડ પાડતા ચાર જુગારીયાઓ ઝડપાયા.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં છૂપી રીતે શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ પી.એસ.આઇ ડી.એમ. મછાર ને સુચના આપી હતી. બાતમીના આધારે તાલુકાના ડેમલી ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો રમાઈ રહેલા જુગાર સ્થળ ને પી.એસ.આઇ દુધા ભાઈ મછાર સહિતના સ્ટાફ દ્વારા ચારે તરફથી કોર્ડન કરીને […]

Continue Reading