પંચમહાલના શહેરાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળા ખાતે 72મા વન મહોત્સવ યોજાયો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળાના પંટાગણમા 72મો વન મહોત્સવ જિલ્લા કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા અને ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વન મહોત્સવમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ મહામંત્રી સંજય ભાઈ બારીઆ ,કૃપાલ સિંહ પરમાર, ગામના સરપંચ પટેલ ધર્મેન્દ્રસિંહ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી આજરોજ જાફરાબાદમાં આવેલા સ્મશાનમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાયો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ આરતી ઉતારી હતી. સાથે વાવાઝોડામાં થયેલા નુકશાની અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી.આ કાર્યમાં સાથે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હર્ષદભાઈ મહેતા સરમનભાઈ બારૈયા બ્રહ્મસમાજ ના પ્રમુખ જયેશભાઇ ઠાકર વેપારી કાનાભાઈ ભાજપનાં શહેર […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ ના મંદિર સવા લાખ બિલી પત્ર અર્પણ કરવામાં આવ્યા.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ના સરકેશ્વર મુકામે આજરોજ વઢેરા ગામ સમસ્ત 1.25 બીલીપત્રો ના અભિષેક નું સોમવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા,ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. ભગવાન ભોળાનાથના ચરણોમાં બીલીપત્ર અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.જાફરાબાદ તાલુકાના સમસ્ત વઢેરા ગામના લોકો બહોળી સંખ્યામાં […]

Continue Reading

ગોધરા લુણાવાડા હાઇવે પર કારમાં લાગી આગ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ગોધરા લુણાવાડા હાઇવે પર પંચમહાલ ડેરી પાસે ઈઓન કારમાં લાગી આગ.ડેરીના કર્મચારીઓએ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.શોર્ટસર્કિટ ને લઈને કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું.

Continue Reading

PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું […]

Continue Reading

ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જેને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે ભાઈ બહેનના હેતના આ પર્વમા બહેન એ પોતાના વીરા ને તિલક કરી રાખડી બાંધવા સાથે મો મીઠું કરાવ્યું હતું.જ્યારે ભાઈ એ પણ યથાશક્તિ પોતાની બહેનને ભેટ આપી હતી.જ્યારે બ્રાહ્મણોએ પણ બળદેવ ના પવિત્ર પર્વને લઇને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તેમજ ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શ્રીરામ ની આરતી ઉતારી અને રામ ધૂન લીધી હતી.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ખાતે પ્રેમ પરિવાર મંડળ આયોજિત અંખંડ રામધુનમાં જઇ ભગવાન શ્રીરામ ની આરતી ઉતારી હતી. અને રામધૂન લીધી હતી. આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય દેશ પર ભગવાન શ્રીરામની અવિરત કૃપા રહે તેવી ચરણોમાં પ્રાર્થના કરી હતી.આરતીમાં અને રામ ધૂનમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. અને રામ ધૂન લીધી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના માછીમારો દ્વારા રક્ષાબંધન પર્વ અને નારિયેળી પૂનમ ના દિવસે દરિયા દેવની પૂજા અર્ચના કરવામાં આવી…..

રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી નારિયેળી પૂનમનો દિવસ અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે.તે દિવસે દરિયાદેવ ની પૂજા કરી અને તમામ ખારવા સમાજ દ્વારા નાની નાની બાળાઓ અને મહિલાઓ દૂધની હેલ ભરીને અબીલ ગુલાલ કંકુ ચોખા ના સાથીયા કરીને દરિયા દેવની પૂજા કરવામાં આવે છે….ત્યાર હાથે રાખડી બાંધી દરિયા દેવને વંદન કરે છે. અને દરિયા દેવને પોતાના […]

Continue Reading

માંગરોળ પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા માંગરોળ એસ.ટી ડેપોમાં રક્ષા બંધન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પ્રજા પિતા બ્રહ્મા કુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા સર્વે આત્મા બંધુ ઓને રક્ષાબંધન કરાવતા હોઈ છે. અને વ્યસન મુક્તિ નો સંકલ્પ કરાવતા હોઈ છે. જેથી સમાજના સર્વે ભાઈઓ તન ની તંદુરસ્તી અને મન ની શાંતિ અને પ્રભુની શક્તિ નો અનુભવ ધરે અને બીમારીઓ ફૂટેઓમાંથી મુક્ત થાઈ તેવા લક્ષ […]

Continue Reading