પંચમહાલ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદી એ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે શહેરા પોલીસ મથકનો સ્ટાફ કોઈપણ તહેવાર હોય ત્યારે પણ પોતાની નૈતિક ફરજ પરિવારથી દૂર રહીને બજાવતો હોય છે.પોલીસ મથક ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી અને જયા દીદી એ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા સહિત […]

Continue Reading

તાલિબાને કાબુલ એરપોર્ટ નજીકથી 150 લોકોનું કર્યું અપહરણ, જેમાં ભારતીયો પણ છે.

તાલિબાન કાબુલ એરપોર્ટ પરથી 150 લોકોને પોતાની સાથે લઈ ગયા હતા, જેમાં મોટે ભાગે ભારતીય પણ સામેલ છે. તેમના લોકેશન વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે આ લોકોને લઈ જવા પાછળ તાલિબાનનો હેતુ શું છે. અટકળો એવી પણ છે કે એરપોર્ટ પર અંધાધૂંધીને કારણે તેમને બીજા ગેટ દ્વારા અંદર […]

Continue Reading

યુનિવર્સિટી સ્ટુડન્ટસો ને ટેબ્લેટ નહીં અપાતા વિવાદ સર્જાયો.

રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે. શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે,‘શૈક્ષણિક વર્ષ 19-20માં ગુજરાતમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની ટેબલેટ […]

Continue Reading

કાબુલથી 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને ભરી ઉડાન.

કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતાને બાથરૂમમાં બંધ કરી દે છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે […]

Continue Reading

પંચમહાલના ગોધરા સહિત સમગ્ર જિલ્લામા મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા ના દોહીત્ર હઝરત ઈમામ હસન તથા હઝરત ઇમામ હુસેન તેમજ તેમના 72 સાથીઓ એ કરબલા મેદાન ધર્મ ખાતર વહોરેલ શહાદત ની યાદમાં ગોધરા સહિત સમગ્ર જિલ્લામા  મહોરમ  પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા નાના-મોટા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં આવેલી જન આશીર્વાદ યાત્રામાં મનસુખ ભાઈ માંડવીયા એ હાજરી આપી હતી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી હીરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે આ યાત્રામાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો જોડાયા હતાસાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારીના ધારાસભ્ય જે વી કાંકડીયા, પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ […]

Continue Reading

લીલીયા અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી રંઘોળા હાઇવે પર નાના લીલીયા ચોકડી ઉપર વરસાદી પાણી ભરાયા….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રોડ કામ શરુ હોવાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન બન્યા…નાના લીલીયા નજીક રોડ બંને સાઈડ દીવાલો બનાવવાથી ખારો નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસ્યા….પંથકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો ….ખારો નદીના પાણી ખેડૂતોના જમીનમાં ઘૂસતા ઉભા પાકને પણ નુકશાન …..લીલીયા ચોકડી પર વાઘણીયા અને લીલીયા ગામના ખેડૂતો એકઠા થતા હોબાળો …પાણી પુરવઠા […]

Continue Reading

માંગરોળ બાયપાસ રોડ પર બાઈક સ્લીપ થતા 34 વર્ષીય વેપારી યુવાનનું મોત, પરિવારમા શોક

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ ગઈકાલે જુનાગઢ જિલ્લાના માંગરોળના બાયપાસ વેરાવળ પર એક એક્ટિવા બાઈક સ્લીપ થતા યૂવાનનું મુત્યુ થયુંવેપારી યુવાન પોતાનું એક્ટિવા લઇ પેટ્રોલ ભરાવવા જતા બાયપાસ પર પહોંચતા અચાનક બાઈક આડે કૂતરું પડતા અકસ્માતે સ્લીપ થયું હતું. છે 108 દ્વારા તેને સરકારી હોસ્પિટલમાં લઈ આવતા તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.ઘટજેમાં યુવાનને માથાના […]

Continue Reading