અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે સિદ્ધેશ્વર સ્વામીજી ની નિમણૂક કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારત વર્ષના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક અગત્યની કારોબારી નડિયાદ સંતરામ મંદિર ના પ્રાંગણમાં યોજાઇ હતી. આ બેઠકમા કેન્દ્રીય પ્રદેશ મંત્રી જીતેન્દ્રઆનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશના સંત કમિટીના પ્રદેશ અધ્યક્ષ નવતમ પ્રકાશ સ્વામીના અધ્યક્ષ સ્થાને એમના આયોજનથી અગત્યની બેઠક મળી હતી. […]

Continue Reading

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે જ હવે તેના પાડોશી કે અન્ય દેશો સાથેના સંબંધ પણ બદલાવા લાગ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન ગાઢ મિત્રો રહી ચુક્યા છે પરંતુ તાલિબાનના સત્તા પરના કબજા સાથે જ ભારત સાથેની આયાત અને નિકાસ બંને બંધ કરી દેવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અજય સહાયે આ વાતની પૃષ્ટિ […]

Continue Reading

બ્રહ્મકુમારી સુરેખા દીદી એ ઉપસ્થિત અધિકારીઓને રાખડી બાંધવા સાથે આરોગ્ય વિભાગમા ફરજ બજાવતા ડોકટર સહિત નર્સનું સાલ ઓઢાડી સન્માન કર્યું.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરામા રક્ષાબંધન પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવેલા શિવમ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી , રેફરલ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન રાઠોડ , નર્સ […]

Continue Reading

અફઘાનિસ્તાન ના પૂર્વ રાષ્ટ્રપતિ ગની દુનિયાની સામે આવ્યા.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(UAE)માં શરણ લીધું છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ 10.45 વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જોઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.તાલિબાન સાથે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભાજપના કાર્યકરોને ગામે-ગામના રામ મંદિરમાં સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવા સૂચના અપાઈ.

ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના […]

Continue Reading

સરકાર દ્વારા ફી અંગે નિર્ણય નહીં લેવાતા ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટે હાઈકોર્ટમાં PIL કરી.

રાજ્યમાં શિક્ષણ અનલૉક થઈ રહ્યું છે. હાલમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર અને નોકરીઓ પર મોટી અસર થઈ હોવાથી આવક પણ ઓછી થઈ ગઈ છે.આ સ્થિતિમાં રાજ્ય સરકારે 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ફી માફી […]

Continue Reading