અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રેલવેની જમીન માટે કોંગ્રેસ દ્વારા દોઢ મહિના પહેલા ઉગ્ર આંદોલન કર્યું હતુ.

..રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી રેલવ એે જમીન ન આપી અને આંદોલન સમેટાયુ હતુ…..માર્કેટિંગ યાર્ડ સામે રેલવેની જમીન પર રાત્રીના સમયે કોઈ દ્વારા બેરીકેટ દૂર કરાયા…બેરીકેટ દૂર થતા ભાવનગર રેલવે પોલીસનો મોટો કાફલો બેરીકેટ લગાવવા માટે રાજુલા પોહચ્યોરેલવે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઇ…બેરીકેટ કોને હટાવ્યા તેની રેલવે પોલીસ તપાસ કરશે..

Continue Reading

આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય.

મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે. ગુજરાતમાં છેલ્લા પાંચ કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના.મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો જ ગણાય.માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ એટલીજ જરૂરી છે.જગતજનની માઁ અંબાના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાનું મહત્વ છે. જો […]

Continue Reading

ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના “ટીમ નર્મદા” ના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત […]

Continue Reading

વલ્લભ વિદ્યાનગરના યોગવગૅ દ્વારા ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અનેસરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બાલવાડી યુનિવર્સિટિ સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર ખાતે ડૉ.જય પાઠકના નિર્દેશનમાં ચાલી રહેલી યોગટ્રેનર તાલીમાર્થીઓ દ્વારા 15 ઓગસ્ટ 2021 ના રોજ ભારતના ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સ્થિત આરોગ્ય વનમાં આવેલા યોગ ગાર્ડન […]

Continue Reading

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રીપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બળેલ પીપળીયા, વાવડી,લોનકોટડા,ઉટવડ,વાવડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. અને કોરોના થી મૃત્યુ પામેલ હોય તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરી કોરોના થી મૃત્યુ પામેલ લોકોના સાચા આંકડા સરકાર […]

Continue Reading

જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ.

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ઓછું થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.હાલ તહેવારોધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગ છે. અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક […]

Continue Reading

કાબુલમાં સ્કૂલમાં પણ લૂંટફાટ થઈ રહી છે, એ તાલિબાનો કરી રહ્યા છે કે અપરાધીઓ; એનો ખ્યાલ નથી.

તાલિબાને અત્યારસુધી કોઈ સરકારી કર્મચારી કે એનજીઓના કર્મચારીઓને નિશાન બનાવ્યા નથી. જોકે લોકોમાં ડરનો માહોલ છે. કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આગળ શું થશે અને તાલિબાન આગળ શું કરશે. મોટા ભાગનાં બજાર બંધ છે. લોકો ઘરમાં જ કેદ છે.અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના કમ્પ્યુટરને લૂંટવામાં આવ્યું છે. અને ત્યાં ઊભેલાં સરકારી વાહનોને પણ હથિયારધારી લોકોએ છીનવી […]

Continue Reading

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા,પાટી માણસા, લોર, ફાચરિયામાં વરસાદ પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને વરસાદની આશા બંધાઈ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલીજિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયામાં વરસાદ પડતાં ગરમીથી લોકોને રાહત મળી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા. ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન જેવા પાકો ને પાણી મળતા મુરજાતિ મોલત ને જીવનદાન મળશેહાલ આ ગામડાઓમાં ખેતીમાં વીજળી હજી આવી નથી. ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જરૂર હતી. તેવા […]

Continue Reading

અમરેલી-ધારીના પ્રેમપરા વિસ્તારમાં ખેતીવાડીમાં વીજપુરવઠો નહિ મળતા ખેડૂતોમાં રોષ …….

રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી 250 જેટલા ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યું હતું ………પીજીવીસીએલ ઓફિસના રસ્તા પર બેસી ખેડૂતોએ રોષ દર્શાવ્યો.જીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા બાદ મામલો ઠંડે પડ્યો……8 કલાકમાં વીજળી આપવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો ……

Continue Reading

પંચમહાલના શહેરામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી .. વરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈ…. ખેતી પાક ને વરસાદ ના આગમન થી જીવતદાન મળે તેવી શક્યતા…. મેઘરાજા હાથતાળી આપી જતા ખેડૂતો ચિંતિત હતા…

Continue Reading