અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલાણા ગામે ફોર વ્હીલ પલટી મારતાં મોટી જાનહાનિ ટળી.

રિપોર્ટર ..ભૂપત સાંખટ અમરેલી રાત્રિના સમયે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજ રોજ રાજુલાથી ઉના તરફ જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો….કાર ચાલક ગાંગડા ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું …આ અકસ્માતની જાણ થતાં જ તકતાલિક ધોરણે છેલાણા ગામના […]

Continue Reading

માંગરોળના ગોરેજ ગામે 90 ટકા વેક્સીન લેવાઈ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાના એવા ગોરેજ ગામે 90 ટકા વેકસીન લેવાઈ.કોરોનાનો કહેર રાજયમાં દરેક જગ્યાએ જોવા મળી રહયો છે. અને આ કોરોનાને નાથવા કોરોના વેકસીન ખુબજ જરૂરી છે. જેથી માંગરોળના ગોરેજ ગામે આગેવાનો ની જાગ્રૂતતાથી ગામમાં 90 ટકા લોકોએ વેક્સીન લીધી છે. જયારે 10 ટકા લોકોને આવતા મહીનાના સમયમાં વેકસીનેશન […]

Continue Reading

માંગરોળ તાલુકામાં વરસાદ ના થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડુતોએ કરેલી મગફળી નું વાવેતર સુકાઇ રહયું છે.વરસાદ ખેચાતા ખેડુતોના કુવાઓ તળીયા જાટક થયા છે .અને પાણી ન હોવાના કારણે ખેડુતોને નાળીયેરીના બગીચાઓ પણ સુકાતા જોવા મળી રહયા છે.ઘણા સમય પહેલાં વાવણીલાયક વરસાદ […]

Continue Reading

કાલોલ નજીકથી રિક્ષામાં ગૌમાંસ લઇને જતાં એક મહિલા અને પુરુષ ઝડપાયા.

કાલોલ તાલુકાના બોરૂ ગામેથી રિક્ષામાં ગૌમાંસ ભરીને કાલોલ તરફ આવનાર છે. તેવી બાતમી કાલોલ પોલીસને મળતાં પોલીસે બાતમીવાળી રિક્ષા ઉભી રાખીને તપાસ કરતાં રિક્ષા ચાલક સરફરાજ નાજીરભાઇ શેખ અને શબાનાબીબી જાવિદભાઇ બેલીમનાને પકડી પાડ્યા હતા. રિક્ષામાંથી મળી આવેલા થેલામાં તપાસ કરતાં 16 કિલો ગૌમાંસનો જથ્થો મળ્યો હતો.કાલોલના બોરૂ ગામેથી કતલ કરીને ગાયનુ ગૌમાંસ વેચાણ કરવા […]

Continue Reading

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણતાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સ્વદેશ જતાં ડરે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે.તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની […]

Continue Reading

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું,

વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું છે. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર […]

Continue Reading

જીઓ મોબાઈલ કંમ્પની ટાવર ખેતરમાં ઉભા કરી વધુ ભાડું આપવાની લાલચ આપી નાણાં પડાવતી ગેંગ ઝડપાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીથી ગેંગ ઝડપી.ગેંગ દ્વારા મહીસાગર જિલ્લાના ચારણ ગામના ખેડૂતને વિશ્વાસમાં લઈને જીઓ કમ્પનીનો ટાવર ખેતરમાં ઉભો કરી વધુ ભાડું આપવાની લાલચ આપી 6.45 લાખની છેતરપીંડી કરી હતી.જીઓ મોબાઈલ કમ્પનીનો ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી પ્રોસેસિંગ ફી પેટે ખેડૂત પાસે અલગ અલગ બેન્ક ખાતાઓમાં ૬.૪૫ લાખ ટ્રાન્સફર […]

Continue Reading

ભરૂચના પાલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી છે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ નું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે કરવામાં આવ્યું. પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશ ની એક સભાનું […]

Continue Reading

અમીરગઢ ના જુનિરોહ ગામમાં શ્રાવણ માસ દરમિયાન વ્રત કરનારી બહેનોને કેળા વિતરણ કરવામાં આવ્યા….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા જુનિરોહ ગામના યુવાનો દ્વારા કેળા વિતરણ કરવામાં આવ્યા…બાર મહિનામાં શ્રાવણ માસ પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે.શ્રાવણ માસ દરમિયાન બહેનો દશામાં ના વ્રત તથા ભગવાન ભોલેનાથના વ્રત કરતી હોય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામની વ્રત કરતી બહેનોને ગામના સેવકો દ્વારા કેળા જેવા ફળનું વિતરણ કરી સેવા આપી છે. […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે તળાવમાં પડી જતા એક વ્યક્તિ નું મોત….

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી સમઢિયાળા અને ખેરા વચ્ચે આવેલા તળાવ માં પડી જવાથી ખેરા ગામે એક વ્યક્તિનું મોત…ગ્રામ જનોએ રેશક્યું કરી તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા….સમઢિયાળા ગામના સરપંચ અને ખેરા ગામે રહેતા તાલુકા પંચાયત ના સદસ્ય રામજીભાઈ ગુજરિય તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા…મૃતકને બહાર કાઢી ખાનગી વાહન મારફતે રાજુલા ખાતે સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા….

Continue Reading