અમીરગઢ તાલુકામાં M.D ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું..

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં ઠાકોર સમાજના M. D ડોક્ટર ની નિમણુંક થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું….બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના C.H.C અમીરગઢ ખાતે ઠાકોર સમાજના ડોકટર અશોક. બી. ઠાકોર નું M.D મેડિસન મેડિકલ ડોકટર ની નિમણુંક થતા ઠાકોર સમાજમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ ઠાકોર સમાજ દ્વારા ડોકટર નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું…..સન્માન સમારોહમાં […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 8મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે. કે જેમણે સૌથી વધારે એટલે કે 8 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યા છે.જ્યારે જવાહરલાલ નેહરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો.દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધારે 17 વખત તિરંગો ફરકાવ્યો છે, જે કોઈ વડાપ્રધાન દ્વારા લાલ […]

Continue Reading

સુપ્રીમ કોર્ટની ગેટ પર પતિ-પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો .

સુપ્રીમ કોર્ટની બહાર બે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આ બંને કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતા ID વિના તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.તેથી તેમને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો . પતિ-પત્નીએ કોર્ટના ગેટ નંબર D પર પોતાને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તરત જ તેમને પોલીસ વાનમાં […]

Continue Reading

તાલિબાનોના કબજા બાદ ભયને કારણે ઘણા બધા લોકો દેશ છોડી રહ્યા છે.

તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે. હવે અહીં તાલિબાનો સરકાર બનાવશે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ગયા છે. સ્થિતિ વણસવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે.કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. તાલીબાનોએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં રાજ મેળવી લીધું છે. અને તાલીબાનોના કહેરથી ડરેલાવર્ષોની […]

Continue Reading

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ […]

Continue Reading

રાજકીય રેલીઓમાં કોવિડ ગાઈડલાઈનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ,રેલીમાં ભારે ભીડ જામી.

કોંગ્રેસ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં 15 ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી લાલ દરવાજા અને ત્યાથી સરદાર બાગ સુધીની કૂચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતાં.ગુજરાતમાં ક્રિકેટ મેચ અને સ્થાનિક સ્વરાજ્યની […]

Continue Reading

15 અગસ્ટ ના રોજ અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ…….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા વિધાનસભા -૨૦૨૨ ચૂંટણી ને લઈને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ.જેમાં મુખ્ય મહેમાન આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાત ઝોન સંગઠન મંત્રી – રમેશભાઈ નાભાની ,બનાસકાંઠા જિલ્લા ના પ્રમુખ:–ડોકટર રમેશભાઈ પટેલ ,પાલનપુર તાલુકાના પ્રમુખ તથા ડીસા તાલુકાના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના મહેમાનો નું ફૂલ હાર […]

Continue Reading

75 મા સ્વતંત્રતા દિવસ પર ગઈકાલે 108 એમ્બુઅલન્સના કર્મીઓને સન્માનિત કરાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા 75 માં સ્વતંત્રતા દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપલા ના અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે .તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઈ. એમ. ટી […]

Continue Reading

ગુજરાત સરકારના માછીમારી એક મહીનો મોડી ચાલુ કરવાના નિર્ણયે જુનાગઢના માંગરોળ ના કોઇ માછીમારો ખુશ તો કોઇ ના ખુશ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ બંદરમાં હર સાલ પહેલી ઓગષ્ટે માછીમારો દરીયામાં પોતાની બોટો ઉતારી ફીસીંગ કરવા માટે રવાના થતા હતા. પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આ માછીમારી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાતાં કોઇ માછીમારો ખુશ થયા છે. અને કોઈક ગરીબ માછીમારો ના ખુશ થયા છે.માંગરોળ બંદરના માછીમારી મંડળી ના પ્રમુખ દ્વારા કહેવાઇ […]

Continue Reading

ઓનલાઈન ગેમ રમતા બાળકોના માતાપિતા ને ચેતવતો કિસ્સો સામે આવ્યો.

રિપોર્ટર :પાયલ બાંભણીયા ઉના ઉના પ્રાઇવેટ લેબ ધરાવતા ટેક્નિશિયન ના 16 વર્સીય તરુણે અંતિમ પગલું ભર્યું. ઘરમાં ઓનલાઈન સતત ગેમ રમતા તરુણે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી. કોઈ ગેમમાં આવતા ટાસ્ક પુરાન થતા આત્મહત્યા કરી. બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચાર માંગતો બનાવ.

Continue Reading