CMરૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’નું સૂત્ર આપ્યું,

આજે 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુ ખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ […]

Continue Reading

કેશોદ શહેરમાં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પુર્વ સંધ્યાએ વહીવટી તંત્ર દ્વારા માંગરોળ રોડ પર આવેલી સરકારી આદર્શ નિવાસી કુમાર શાળામાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદ મામલતદાર અટારા અને ચીફ ઓફિસર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતનાં સથવારે દેશભક્તિનાં ગીતોની રજૂઆત […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી આજ રોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું. 75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચઅનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવિણભાઈ બાભણીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો , પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ રાઠોડ, […]

Continue Reading

રાજપીપલામાં સૌપ્રથમવાર 75ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબા અને 14ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરવાયો,

રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા વિજયસિંહજી મહારાજા ની ઘોડાપર બિરાજમાન પ્રતિમા ઉપર વિશાળ રાષ્ટ્ર ધ્વજ રાજપીપલા ની શોભા વધારી રહ્યો છે.ભારત દેશમાં દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે.અત્યાર સુધી આવો મોટાકદનો તિરંગો 21 સ્થળો પર લગાવાયા છે.રાજપીપલા શહેરમાં 22 મો ઘ્વજ શહેરની શોભા વધારશે. આ તિરંગા થી વિજયસિંહ મહારાજની પ્રતિમા ઉપર લહેરાતો […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ભારે ચિંતિત થયા છે.

રિપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં અંદાજે ૭૦ ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.ત્યારે પાછલા બે માસ દરમિયાન ચોમાસાની સિઝનનો 30 ટકા જ વરસાદ થયો છે.વરસાદ ખેંચાતા ખેડૂતો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અમુક ખેડૂતના કૂવામાં પાણી તો હોય છે. પણ પાણી ખેંચવાની ડંકી ડિઝલથી […]

Continue Reading

પંચમહાલમાં સ્વાતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી…પંચમહાલ જિલ્લામાં સ્વાતંત્ર પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ જિલ્લાવાસીઓમાં જોવા મળી રહ્યો હતો. જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડ એ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી.સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા […]

Continue Reading

પંચમહાલ, દાહોદ તથા મહીસાગર ના પોલીસ મથકના એક એક કર્મીની પંસદગી કરી ટીમ બનાવીને કોરોનાની ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે પોલીસકર્મીની તબીબી તાલીમ યોજાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ વૈશ્વિક મહામારી કોરોના ની પ્રથમ લહેર બાદ ઉદૃભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી. ત્યારે પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા કેટલાક પોલીસ કર્મીઓએ પણ કોરોના ની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. જેથી સંભવિત ત્રીજી લહેર ઉદૃભવે તો કેવી રીતે લડત આપી જાનહાનિ ટાળી શકાય એ માટેપંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં […]

Continue Reading