મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,

નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે […]

Continue Reading

માંગરોળ આરેણi ગામે વીજ પ્રશ્નને લઈ પી.જી.વી.સી.એલ ખાતે કરી રજુઆત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના આરેણા ગામે છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ ડીમ હોવાના કારણે ગ્રામ જનોને પડતી મુશ્કેલી ને લઈ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે અવારનવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરીના ઈજનેર દુલેરા સાહેબ ને લેખિત રજુઆત કરતા ઉપર થી કેબલ ન આવતા હોવાનું જણાવ્યું હતું.હાલ તો […]

Continue Reading

માંગરોળમા નાગ પાંચમ નિમિતે ભક્તોએ નાગનાથ મહાદેવ મંદિરે દુધ ચડાવી પુજા અર્ચના કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા પણ બહારકોટ વિસ્તારમા લગભગ ૧૦૦ વર્ષ પુરાણુ નાગ્યા વિજ્યાબાપા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે લોકો દર્શને ઉમટી પડ્યા હતા.ભક્તો દ્વારા આજના દિવસે નાગદેવતા ને દુધ ચડાવી વિશેષ પૂજાઅર્ચના કરી નાગ પાંચમ ની ઉજવણી કરી નાગદેવતા ને રીજાવ્યા હતા.તેમજ આજના પવિત્ર દિવસે નાગનાથ મંદિરમા સાંજે વિશેષ મહાઆરતીનું પણ આયોજન […]

Continue Reading

અતિભારે વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ગંગાના પાણી ઘરમાં ઘૂસ્યાં.

વરસાદને કારણે ઉત્તર ભારતમાં હાલમાં ખરાબ સ્થિતિ સર્જાય છે. જ્યારે પર્વતો પર ભૂસ્ખલનનો પડકાર ઊભો છે, ત્યારે મેદાનીય વિસ્તારોમાં પૂર તબાહી મચાવી રહ્યું છે. બિહારમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. ગંગાકિનારે આવેલા જિલ્લાઓમાં 22 લાખથી વધુની વસ્તી ગંગાના પાણીથી ઘેરાયેલી છે. પટનાને અડીને આવેલા દાનાપુરનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો સ્થળાંતર […]

Continue Reading

સોમનાથ ત્રીવેણી સંગમ પર અસ્થિ વીસર્જન પિંડદાન પધરાવવા ની મનાઈ ના જાહેરનામા સામે તીર્થપૂરોહીતો નૂ ઊપવાસ પર આંદોલન.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ. અંતે શ્રધ્ધા અને પરંપરા નો વીજય થયો.જાહેરનામા મા સૂધારો કરાશે..કલેક્ટર..રાજદેવસોમનાથ મા જ્યા હીરણ કપીલા સરસ્વતી નદી નો સંગમ થાય છે. ત્યા દેશ વીદેશ થી લોકો પિત્રૂતર્પણ કરવા આવે છે.ત્યારે શ્રાવણ માસે કલેક્ટરે ગ્રીન ટ્રીબ્યૂલન ના આદેશ મૂજબ સંગમ પર જાહેરનામૂ બહાર પાડી તેમા અસ્થી.ફૂલો.પિંડદાન નહી કરવા જણાવ્યુ હતું .આ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા નગરમાં આવેલા ATMમાં કેશ ન હોવાની સાથે ATM બંધના બોર્ડ લાગેલા હોવાના કારણે ATM ધારકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાં આવેલી વિવિધ બેંકના ATM માં રોકડ નાણા ન હોવાના કારણે ATM ધારકોને ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રાહકો ATM માં નાણા ઉપાડવા જાય છે ત્યારે ATM માં નાણા ન હોવાની સાથે સાથે ATMની બહાર કેશ નથી અને ATM બંધ હોવાના બોર્ડ લાગેલા હોવાના કારણે છતે પૈસે ATM ધારકોને નાણા […]

Continue Reading

શ્રીજી ક્રેડીટ કો. ઓ .સો.લી. શાખા દ્વારા ગ્રાહકો સાથે થઈ છેતરપિંડી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ટુ વ્હીલ આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડ કરી.ગ્રાહકો દર મહીને એક હજારનો હપ્તો ભરતા મુદત પુરી થતાં શાખાનુ થયું ઉઠમણુંગ્રાહકોએ નોંધાવી પોલીસ ફરીયાદ.શ્રીજી ક્રેડીટ કો.સો.લી. કેશોદ બ્રાંચ કમ એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદઅસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતાપોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી […]

Continue Reading