પવીત્ર શ્રાવણ માસ પ્રારંભ જ થયો ત્યાં સૉમનાથ ત્રિવેણી સંગમ તિર્થમા વિવાદ.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ .અનાદિ કાળ થી જ્યા દેશના દીગાગજ નેતાઓ ના અસ્થીઓ પધરાવાય છે.તે ત્રિવેણી સંગમ પર અસ્થી વીસર્જન પિંડદાન પૂજા સાહીત્ય પૂષ્પો નદીમા ન પધરાવવા ના જાહેરનામા થી ભાવીકોમા નિરાશા ફેલાય છે.આજે તિર્થ પૂરોહીતો ભાવીકો અને ટ્રસ્ટ સિક્યૂરીટી સામસામે આવતા મામલો ભડક્યો…તાકીદે યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ..પૌરાણીક કાળથી ઈતીહાસ સાક્ષી છે. […]

Continue Reading

જુનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મનરેગા યોજનાના કામના મજુરો દ્વારા માંગરોળ તાલુકા પંચાયત કચેરીખાતે મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ મનરેગા યોજન નું મજુરોને પેમેન્ટ નહી મળતા મજુરોએ હોબાળો મચાવી તાલુકા મનરેગા યોજનાના મુખ્ય અધિકારીને લેખીતમાં જાણકરી હાલમાં શ્રાવણ માસમાં તહેવારો આવતા મજુરોને તહેવાર માં પણ સરકાર દ્વારા મજુરીના પૈસા નહી ચુકવાતા મજુરો વિફર્યા હતા. અને આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં ચુકવાઇ તેવી માંગ કરાઇ છે. આગામી સમયમાં મજુરોને ચુકવણું નહી થાઇ તો […]

Continue Reading

હાલોલમાં યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનું આયોજન કરાયું

આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને […]

Continue Reading

દેશમાં કોરોનની ત્રીજી લહેરની શરૂઆત : બેંગલુરુમાં એક જ સપ્તાહમાં શાળાનાં 300થી વધુ બાળકો પોઝિટિવ.

દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો ચાલુ છે,તો કેટલાંક સ્થળોએ નવા કેસોનું પ્રમાણ વધતું જાય છે.બેંગલુરુમાં શાળાનાં બાળકો પર કોરોનાનો કહેર સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો […]

Continue Reading

પંચમહાલમાં પરિણીતાની ગઈકાલે ઝાડ ઉપર લટકતી લાશ મળી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર ગઈકાલે પરિણીતાની લટકતી લાશ મળી..પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન.કર્યા.પોલીસ સમક્ષ પરિણીતાના પિયર પક્ષ દ્વારા દીકરીની હત્યા થઇ હોવાનો આક્ષેપપોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ ઘટનાસ્થળે મુલાકાત લઈને તપાસ શરુ કરી …. પંચમહાલના શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના […]

Continue Reading

માંગરોળમા મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ કોરોનાના કારણે જે બાળકો ના માતા/ પિતા પૈકી કોઈ એક નુ અવસાન થયુ હોય તેવા બાળકો ને સહાય ના ફોર્મ ભરાયા.. જુનાગઢ જિલ્લા ના માંગરોળ મા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહીત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા […]

Continue Reading

સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે બબાલ નો દોર વકર્યો…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ તીર્થ પુરોહિતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન નો ત્રિવેણી સંગમ પર પ્રારંભ…ખુદ સોમનાથ ટ્રસ્ટ ના સ્થાનિક ટ્રસ્ટી જે. ડી.પરમાર…તીર્થ પુરોહિતના સમર્થન માં આવ્યા…જે.ડી.પરમારે આંદોલન છાવણી માં જણાવ્યું કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય….બાકી આ તો પ્રણાલિકા ને તોડવાની વાત છે…વેરાવળ પાટણ ના તમામ સમાજના આગેવાનો અને હીંદુ સંગઠનો એ […]

Continue Reading