માતા દ્વારા સાડાત્રણ વર્ષના માસુમ દીકરાની કરુણ હત્યા.

ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા માતાએ પુત્રની હત્યા કરી, પછી પોતે આત્મહત્યા કરી લીધી .હાલમાં ઓનલાઈન શિક્ષણના વધતા જતા વ્યાપના કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જયારે મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકેને પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી […]

Continue Reading

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું , આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કેટલાક લોકોમૃત્યુ પામ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. સરકારના કહેવા પ્રમાણે બીજી લહેર દરમિયાન કેટલાક દર્દીઓ જેઓ વેન્ટિલેટરના અધાર પર હતા તેમના મૃત્યુ આ કારણે જ થયા હતા.કેન્દ્ર સરકારે પહેલી વખત સ્વીકાર્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 9 ઓગષ્ટ, 2021ના રોજ […]

Continue Reading

હાઇકોર્ટોમાં જજોની 41 ટકા જગ્યાઓ ખાલી.

દેશભરની હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની જગ્યાઓ ભરવાના મામલે કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિમણૂકો ન કરીને લોકશાહીના ત્રીજા સ્તંભને ઠપ કરી રહી છે. જો સરકાર આવીજ પ્રક્રિયા ચાલી રાખશે તો એક દિવસ સરકારનું વહીવટીતંત્ર પણ ઠપ થઇ જશે.સરકારી ઓથોરિટીએ સમજવું જોઇએ કે આ રીતે કામ ન ચાલે. જો તમે ન્યાયતંત્રને ઠપ કરવા માગતા હો તો તમારી સિસ્ટમ પણ ઠપ […]

Continue Reading

આજે ફુલ કાજળી વ્રત નિમિત્તે સવારથી શિવાલયોમાં કુંવારીકાઓએ શ્રધ્ધાપૂર્વક પુજા અર્ચના કરી વ્રત લીધું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આજે આખો દિવસ વ્રત રાખનારી કુંવારી કન્યા ઓ ફુલ સૂંઘીને ફળાહાર કરી મહાદેવને ભજશે વહેલી સવારથી શિવાલયોમાં વ્રતધારી બાળાઓએ પુજા અર્ચના કરી.પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પુજા અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલા સુગંધિત પુષ્પો […]

Continue Reading