છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાયી.

રિપોર્ટ: વિમલ પંચાલ નસવાડી કવાટ મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના મુખ્ય કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કર્યું તેમાં ઉપસ્થિત મહાનુભાવો વાઘોડિયા ના ધારાસભ્ય મધુભાઈ પૂર્વ સાંસદ રામસિંગભાઇ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ છાયા બેન રાઠવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઇ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રમણસિંગ ભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ મંત્રી […]

Continue Reading

9 અગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે અમીરગઢ તાલુકામાં આદિવાસી ભાઈઓ દ્વારા રેલી યોજાઈ…..

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા 9 અગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેશ ભરમાં આદિવાસી દ્વારા રેલી યોજાઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ,નાટય,સંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી …તેમજ રેલી માં મોટે ભાગે આદિવાસી ભાઈ- બહેનોએ રેલી મા ભાગ લીધો […]

Continue Reading

ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે.

આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે, વિવાનની અંતિમ ક્રિયા ગામડે કરવામાં આવશે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન […]

Continue Reading

અમીરગઢ ના ઇકબાલગઢ વીર મહારાજ ના મંદિરે ગઈકાલે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ આગામી ૨૦૨૨ માં ચૂંટણી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક વીર મહારાજ ના મંદિરે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી રજાકભાઈ દ્વારા ભારતસિંહ ડાભી ને પ્રમુખ પદ ની નિમણુંક આપી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા આમ આદમી પાર્ટીના મોટે ભાગે […]

Continue Reading

કેશોદ શહેરમાં ગઈકાલે રાજ્ય સરકારનો શહેરી જનસુખાકારી દિવસ ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદર, બાંટવા અને વિસાવદર નગરપાલિકાનાં અધિકારીઓ- પદાધિકારીઓને ચેક આપવામાં આવ્યાં તેમજ કાર્યક્રમનું લાઈવ અને ઈ-લોકાર્પણ મહાનુભાવો અને નગરશ્રેષ્ઠીઓએ નિહાળ્યું હતું.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થતા નસવાડી ના શિવાલયો ઑમ નમઃ શિવાયના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી

Continue Reading

શ્રાવણ માસના પ્રારંભ સાથે પંચમહાલના પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના ગોધરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલા પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી વહેલી સવારથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ખાતે આવતા ભક્તો દેવાધિદેવ મરડેશ્વર મહાદેવ ને બિલી પત્ર ,દૂધ , જળ અભિષેક કરવા સાથે શીશ ઝુકાવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. […]

Continue Reading

પંચમહાલના પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆતમાં ગઈકાલે બ્રાહ્મણ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેની પત્નીએ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલના પૌરાણિક મરડેશ્વર મહાદેવ નું મંદિર મહાદેવ ના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસની શરૂઆતમાં ગઈકાલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેમની પત્નીએ બ્રાહ્મણોના વૈદિક મંત્રચાર સાથે દૂધ , જળઅભિષેક કરી મરડેશ્વર મહાદેવ ની પૂજા-અર્ચના કરી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેમની પત્ની તેમજ જીગ્નેશભાઈ પાઠક , મગનભાઈ પટેલિયા સહિત મહાદેવ […]

Continue Reading