સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજીત કેન્દ્ર અને રાજ્ય સરકાર ના આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ.

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી જેના ભાગ રૂપે નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી માં જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ ૧૦૦/૨૦૦/૮૦૦/અને ૧૫૦૦ મીટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જીલ્લાના તમામ તાલુકા ના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ રમત સ્પર્ધા નાઉદ્ઘઘાટન માં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ અને ભારતીય તીરંદાજી એસોસીએશન ના જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ ભીલ (તીરંદાજ) […]

Continue Reading

માંગરોળ તાલુકાના શેખપુર ખાતે આંગણવાડી બિલ્ડીંગ નું ખાર્તમુહર્ત કરવામાં આવ્યું

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેખપુર ગામે આંગણવાડી બિલ્ડિંગના ઓરડા બનાવવા માટે સરકાર તરફથી 650000 છ લાખ પચાસ હજાર ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.જે અંતર્ગત આ ઓરડો બનાવવા માટેની કામગીરી નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ રામભાઈ કરમટા શેખપુર ના સરપંચ હાસમ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા પાલિકાના ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી. પંચમહાલ… મહિલા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓના વરદ હસ્તે મિશન મંગલમની સખી બહેનોને દસ લાખથી વધુ રકમના ચેક તેમજ લોનના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. શહેરા સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા બુધવારના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી […]

Continue Reading

સફળ પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે મંગળવારે અન્નોત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં ,જેમાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતા.

જેમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ અપાયુ હતું . જોકે, અમદાવાદમાં તો શાહીબાગ સરકારી શાળામાં એવી અવ્યવસ્થા સર્જાઇ કે, લાભાર્થીઓ ધક્કે ચઢયા હતાં. એટલુ જ નહી, શાળામાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતાં. અન્નોત્સવ દિવસે અન્ન પુરવઠા વિભાગ યોગ્ય આયોજન જ કરી શક્યુ નહીં.પરિણામે ગરીબ લાભાર્થીઓને હેરાનગતિનો ભોગ બનવુ પડયુ હતું. […]

Continue Reading

સુરતની ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની ,મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ.

કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે , તે પહેલા જ શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ […]

Continue Reading

કેશોદમાં મહિલા આત્મનિર્ભર બને તે માટે આધાર મહિલા મંડળની રચના કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘આધાર મહિલા મંડળ’ ના નામથી મહિલા આત્મનિર્ભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે. કોરોના ની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર થઈ છે.ત્યારે આવી સંસ્થા કાર્યરત થતાં મહિલાઓ દ્વારા કૌટુંબીક ભાવનાથી એક છત નીચે પોતાની આવડત અને પ્રતિભાનો ઉપયોગ કરી […]

Continue Reading

ગોવિંદગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કલાસરૂમ વધારવા માગશે મંજુરી.

આ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવતાં કોલેજોમાં ગત વર્ષ કરતાં 17 હજારથી વઘુ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવાની શકયતાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોલેજોમાં એક કલાસરૂમમાં 130 બેઠકો ની વ્યવસ્થા વધારીને 180 બેઠકો કરીને પ્રવશેનો પ્રશ્ન યુનિ. હલ કરશે.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન પંચમહાલ, દાહોદ,મહિસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યમાં કોમર્સ અને આર્ટસની કુલ 48 […]

Continue Reading