ગુજરાતના​ મુખ્યમંત્રી​ અને નાયબ મુખ્યમંત્રીના​ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા જેના ભાગ રૂપે આજે​ ​ રાજપીપલામાં​ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા​ ​ “અન્નોત્સવ”​ કાર્યક્રમ માં​ ​ ગુજરાતના આરોગ્ય,​ પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી​ કિશોરભાઇ કાણાની​ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અને​ ​ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”​ અંતર્ગત​ NFSA​ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજ વિતરણ કર્યું​ ​ હતું​. […]

Continue Reading

રાજકોટના મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો.

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિર્દ્યાર્થિઓ હતા. અને 1 ડ્રાઈવરનું […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ N.f.s.a લાભાર્થીઓને વિનામુલ્યે અનાજ મળશે .

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી પ્રતિ વ્યક્તિ 3.5 કિ ગ્રા ઘઉં અને 1.5 કિ ગ્રા ચોખા મળી કુલ પાંચ કિલો વધારાનું અનાજ વિનામૂલ્યે મળશે. આ અનાજ રાજ્યની તમામ 17000 વ્યાજબી ભાવની દુકાનો પરથી લાભાર્થીઓને રાસન ની થેલીમાં મળશે તેવી માહિતી આજરોજ સરકારી દવાખાનાની બાજુમાં કોમ્યુનિટી હોલમાં કવાટ મામલતદાર દક્ષેશભાઈ અને કવાટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા […]

Continue Reading

કેશોદના કેવદ્રા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા પે.સેન્ટર શાળા ખાતેે યોજાયેલા સેવાસેતુુ કાર્યક્રમમાં સાત ગામના લાભાર્થીઓને સ્થળ પર જ જુદી જુદી સેવાનો લાભ લીધો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુર્ણ થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 433 સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા ગામે […]

Continue Reading

અમદાવાદમાં ૪૦૦ વેક્સિનેશન સેન્ટર પર પ્રત્યેકને ૨૦૦ ડોઝ ફાળવાયા.

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. ત્યારે આજે 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિન લીધી હતી. 2 […]

Continue Reading