કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ […]

Continue Reading

રાજપીપળા નગરમાં કૃષ્ણ ભક્તો દ્વારા જન્મદિન ની હર્ષોઉલ્લાસ સાથે અલગ રીતે ઉજવણી કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આજ રોજ જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં રાજપીપળા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોરોનાની મહામારી ને કારણે રાજપીપળા નગરના મંદિરોમાં કોવિડ ની ગાઇડલાઇન સાથે દર્શન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણ નું આયોજન રાખવામાં આવ્યું હતું. વિરજભાઈ પટેલે જણાવ્યું હતું કે ૩૦૦થી વધુ લોકો ને રસી મૂકવામાં આવી […]

Continue Reading

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘમહેર

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, […]

Continue Reading

રાજસ્થાનના નાગૌરમાં ભયાનક અકસ્માત થતા ૧૧ લોકોના મોત.

રાજસ્થાનમાં સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં, જ્યારે 7 ઇજાગ્રસ્તની હાલત ગંભીર છે.નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MP માટે ખસેડાયા. સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ […]

Continue Reading

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે સ્વામી વિવેકાનંદ પક્ષીઘર તથા ઑક્સિજન પાર્ક અનાવરણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ.આ તકે ભાજપ અગ્રણી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા, અગ્રણી ઉધોગપતિ ઘનશ્યામભાઈ શંકર, ધનજીભાઈ ધોળકિયા, રાકેશભાઈ ધોળકીયા, વી.ડી.રીજીયા, ભુપતભાઇ (ભાભા), પ્રતાપગઢ સરપંચ નવનીતભાઈ લાડોલા સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Continue Reading

પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી ભકતોનો ભારે ધસારો રહ્યો ..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ધસારો દર્શન કરવા માટે જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાથે આવતા મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યું હતુ. શ્રાવણ માસ નો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી દર્શન […]

Continue Reading

પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ. પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. અહીં આવતા ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે મહાદેવ ના ભક્તોએ કોરોનાની મહામારી આવે નહિ અને વરસાદ આવે તે માટે પ્રાર્થના કરી હતી. મંદિર માં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગવા સાથે મંદિરનું પરિસર […]

Continue Reading

શહેરામા લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા મા લાબા વિરામ બાદ વરસાદ વરસ્યો.વરસાદ શરૂ થતાં વાતાવરણ મા ઠંડકવરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈવરસાદ ધીમીધારે શરૂ થતાં ખેતી પાક ને જીવતદાન મળે તેવી શક્યતામેઘરાજા મન ભરી ને વરસે તે માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે …

Continue Reading

શહેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુથી ૧૩ વર્ષીય બાળકનું થયું મોત

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ નગર ના હોળી ચકલા વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 13 વર્ષે બાળકનું થયું મોત. શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતા નગરજનોમાં ફફડાટ ફેલાયો સંબંધિત તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. મચ્છર જન્ય રોગો વધે તે પહેલા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરે તેવી નગરજનો ની માંગ […]

Continue Reading

સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નો મેળો ભરાય નહી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને મરડેશ્વર મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો ભરાશે નહીંમરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો માસ્ક પહેરીને મરડેશ્વર મહાદેવના દર્શન કરી શકશે.શ્રાવણનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા.કોરોનાના કાળમા બીજી વખત […]

Continue Reading