નર્મદા: ડેડીયાપાડાના એક ગામમાં વિધવા મહિલાની શારીરિક છેડતીમાં અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે આવી…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ગામમાંથી એક વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર કોલ આવેલ કે તેમના ગામના જમાઈએ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિધવા બહેનની બાજુના ઘરે લગ્ન હતા તેથી તેમના છોકરાઓ લગ્નમાં ગયા ગયા હોવાથી આ બહેન ઘરમાં એકલા હતા,તે સમયે તેમના ગામના જમાઈ દારૂ પીધેલી હાલતમાં પાણી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામુ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ ભાજપના સંગઠન દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવતું હોવાનો કર્યો આક્ષેપ… કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયા ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખોરાસ ગામે રોડ શો બાદ સંસદ દ્વારા ચૂંટણી લક્ષી જાહેરસભા યોજાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખોરાસા ગામે તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારને મતદારોનો અભૂતપૂર્વ આવકાર રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ડી.જેના તાલે ઝૂમતા નજરે પડ્યા ત્યારે સંસદને ખોરાસા ગામના મતદારોએ અદ્દભૂતપૂર્વબ આવકાર આપી રોડ શો માં હજારો લોકો જોડાયા રોડ શો બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકોયે હાજરી […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકમાં સફેદ માખી ઉપદ્વવને નાથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા અનુરોધ…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળીયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સુરવાગીર ગામના ગૌભક્ત કિસન પાનસુરીયાની ઉમેદવારીથી ગૌ ભક્તો ખૂશ.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી નાના અને સુરવાગીર ગામના ગૌભક્ત શ્રી કિસન પાનસુરીયા ને ભા.જ.પ તરફથી ટિકિટ મળતા ગૌ-ભક્તએ આવકારી છે. સુરવા ગીર ગામની નિરાધાર ગૌમાતાના નીભાવ સહિત લોક ઉપયોગી અને સામાજિક સેવાકીય કાર્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરનાર કિશનભાઈ પાનસુરીયા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તરીકે પણ સમગ્ર ગીર પંથકમાં માનવસેવાની અવિરત […]

Continue Reading

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી લક્ષી જાહેર સભા યોજાઈ..

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ચૂંટણીની જાહેરસભા યોજાઇ હતી.જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવા સાથે મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે.આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહી. પંચમહાલ જીલ્લામાં સ્થાનિક […]

Continue Reading

નર્મદા એલ.સી.બી.ની ટીમે રાજપીપલા સંતોષ ચોકડી પાસેથી રૂ.૩.૪૨ લાખના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા એલ.સી.બી ના પી.એસ.આઈ એ.એમ.પટેલ સ્ટાફ સાથે વડીયા જકાતનાકા પાસે નાકાબંધીમાં હતા, તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી GJ 22 U 2596 ભાણદ્રા તરફથી આવતા તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને રાજપીપલા ટાઉન તરફ ભાગવા લાગ્યો હતો જેથી તેનો પીછો કરતા બોલેરો પીકઅપ ગાડીને સંતોષ ચોકડી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે, સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ઘગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં વિજય પ્રસુતિ હોસ્પિટલ ખાતે આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓ એ કોવિડ રસીનો ડોઝ લીધો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને પેહલા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીનમાં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની વિજયપ્રસૂધી હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, હાલ ચાલી રહેલાં પેહલા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં સી.આર પાટીલની ચૂંટણી સભા યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં વી.વી.આઇ.પી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગાે પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સી.આર પાટિલના એરપોર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત […]

Continue Reading