શહેરામાં મતદાન મથકો ખાતે લાંબી લાઈનો લાગી: મહેલાણ ગામે મતદારો નાવડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટના મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાવડીમાં બેસીને મતદાન માટે આવ્યા હતા. ત્યાના લોકો નું કહેવું છે કે મતદાન અમે કરી એ છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે. શહેરા તાલુકાના મહેલાણ  ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટ પાનમ નદીના વચ્ચે આવેલ હોવા સાથે ચારે બાજુ […]

Continue Reading

ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું..

ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સાત તાલુકા પંચાયત એક જીલ્લા પંચાયત અને બે નગરપાલિકામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન મથકો ખાતે મતદાન યોજાયુ હતુ. સવારમાં મતદાન મથકો ખાતે મતદારોની અવરજવર ઓછી જોવા મળી હતી.જ્યારે ૧૧ વાગ્યા પછી મતદાન મથકો ખાતે લાબી કતારો લાગી હતી.અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમા શીલ થયા હતા. ગોધરા […]

Continue Reading

રાજપીપળા ખાતે મતદાન પૂર્ણ થતા EVM સિલ કરાયા : શાંતિપૂર્ણ મતદાન સંપન્ન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકા મળી કુલ ૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ ૫૦૧ ઉમેદવારોનુ ભાવિ EVM માં સિલ, નર્મદા જિલ્લામાં યોજાયેલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી મતદાનનો સમય પૂરો થતાં EVM મશીન સિલ કરાયા હતા તેમજ સ્ટ્રોંગરૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા નર્મદા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામના જાગૃત યુવા મતદાર રાજ ભેટારીયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણી સવારે ૭ કલાકેથી સરકારની ગાઇડલાઇના પાલન સાથે કેશોદ તાલુકામાં શાંતિ પુર્ણ મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક દિર્ઘાયુ મતદારો તથા લગ્ન થતી દુલ્હન તો ક્યાય નવી મતદાર યાદીમાં સમાવેશ થયેલ નવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુંછે ત્યારે કેશોદ તાલુકાના નાનીઘસારી ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનોએ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા પંથકના ખેડૂતોને તાલાલા ગીરમાં ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવાની સવલત આપવા માંગ..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકાના 45 ગામના ખેડૂતો ચણાનું વેચાણ કરવા કાજલી માર્કેટિંગ યાર્ડને બદલે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કરી શકે માટે તાલાલા ગીરમાં ચણાનું કેન્દ્ર શરૂ કરવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે. તાલાલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયાની રાહબરી હેઠળ તાલાલા પંથકના ખેડૂતોએ મામલતદાર બિન્દુબેન કુબાવતને આપેલ આવેદનપત્ર જણાવ્યું છે […]

Continue Reading

ડભોઇ નગરના રાધે કોમ્પલેક્ષમાં આવેલ ‘બંધન બેન્ક’ માં કોરોના સંબંધિત ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં રાધે કોમ્પ્લેક્ષમાં માઈક્રો ફાઈનાન્સ- બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલી ‘બંધન બેન્ક ‘ આવેલી છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારે કોરોના સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે અને તે ગાઇડલાઇન મુજબ દરેક બેન્કોએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું, કર્મચારી અને ગ્રાહકોએ પણ ફરજીયાત માસ્ક પહેરવાનું, બેંકના પરિસરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઈઝ કરવાનું અને […]

Continue Reading

ગીર સોમનાથમાં 108 એમ્બ્યુલન્સ દર્દી માટે ચિરંજીવી રૂપ સાબિત થઇ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ જેમા સોમનાથમાં ૧ પ્રસુતિ અને ડોળાસામાં ૧ પ્રસુતિ કરાવવામા આવી હતી. વેરાવળ તાલુકાના બોળાસ ગામે એક મહિલા ભાવનાબેન રણજીતભાઇ ઉમર ૨૬ વર્ષ ને પ્રસુતિની પીડા ઊપડતા ૧૦૮ સોમનાથને ફોન કરેલો ફરજ પર હાજર ઇ.એમ.ટી યોગેશ વાજાં અને પાયલોટ ભરત ગિરિ મેઘનાથી ઘટના સ્થળે પહોંચી અને તે દર્દી લઈને વેરાવળ હોસ્પિટલ જતા […]

Continue Reading

મોરબી: હળવદના નંદનવન પાસે આવેલ પેટા કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં જળબંબાકાર..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં આવેલ વેગવાવ રોડ પર આવેલ નંદનવન પાસે પસાર થતી ડી-19 નંબરની કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહો છે.. નર્મદા કેનાલનું પાણી એક કિલોમીટર સુધી પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની શરૂવાત થઈ રહી છે આવા સમયે કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં […]

Continue Reading

મોરબી: હળવદના ખેડૂતે પાંચ વીઘા જમીન પર કર્યું કાળા ઘઉંનું વાવેતર…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ખેડૂતો ખેતીક્ષેત્રમાં અવનવી ખેતીનો પ્રયોગ કરતા હોય છે.હળવદના નંદનવન વિસ્તારના ખેડૂતે કાળા ઘઉંની ખેતીનો પ્રયોગ કર્યો છે.કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્ન 50 ટકા વધારે કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.સામાન્ય રીતે, ડોકટરો રાત્રે ઘઉં ખાવાની ના પાડે છે કેમ કે તે પચવામાં ભારે પડે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા મામલતદાર મારફતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે હાલમાં ઘઉં પાક થઈ ગયો હોય જેથી પાકની લણણી માટે હાર્વેસ્ટર ખેતર સુધી જઈ શકતું નથી અને ખેડૂતોમાં અંદરો અંદર ઘર્ષણ સર્જાય છે. તે માટે રસ્તાઓ પહોળા કરવા, નોડી […]

Continue Reading