ડભોઇમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021ને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે, જેમ […]

Continue Reading

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે.જેમા ભાજપમા ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર […]

Continue Reading

શહેરા તાલુકામાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટની પ્રથમ કેસના વલ્લવપુર ગામના બે આરોપીઓના આગોતરા જામીન કોર્ટેના મંજુર કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) હેઠળ પંચમહાલ જિલ્લામાં સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો સામે શહેરા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી, શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે રહેતા અરજદાર જસપાલસિંહ સોલંકીની સર્વે નં ૮૧૬ પર આવેલી જમીન પર […]

Continue Reading

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામથી પુત્રવધુ ગુમ થતા સસરાએ સાગબારા પોલીસ સ્ટેશનનો આશરો લીધો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના ચિત્રા કેવડી ગામની પરણિત મહિલા ગુમ થતા તેમના સસરાએ સાગબારા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે પુત્ર વધુ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સાગબારા પો.સ્ટેશનમાં જાહેરાત આપનાર કાંતીલાલભાઇ મદનભાઇ પટેલ રહે.ચિત્રાકેવડીની ફરિયાદ મુજબ તેમની પુત્રવધુ રક્ષાબેન રાજેશભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે.ચિત્રા કેવડી તા. સાગબારા જી.નર્મદા ના […]

Continue Reading

રાજપીપળાના એક HIV પીડિતને ત્રણ ધક્કે તેમનો સાચો બ્લડ કાઉન્ટ રિપોર્ટ મળતા તંત્ર પર રોષ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં 350 જેવા એચ.આઇ.વી પીડિતો છે જેમાં મોટાભાગના પીડિતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર મહિને દવા લેવા આવતા હોય છે અને દર 6 મહિને વડોદરા કે અન્ય ART સેન્ટર પર પોતાના લોહીના કાઉન્ટ (સીડી-4) કરાવવા જતા હોય પરંતુ ક્યારેક ટેક્નિકલ ક્ષતિના કારણે અમુક પીડિતોને ધક્કે ચઢવું પડતું હોય જેમાં તાજેતરમાં રાજપીપળાના એક […]

Continue Reading

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ પટેલ વિરુદ્ધ બનાવટી સર્ટી રાખી પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તરફ બોગસ પ્રેક્ટિસ કરતા જોલછાપ તબીબોની હાટડીઓ ચાલે છે તેમના વિરુદ્ધ વર્ષોથી ગુના દાખલ થાય છે છતાં યેનકેન પ્રકારે તેઓ બહાર આવી ફરી હાટડીઓ શરૂ કરતાં હોય છે.ત્યારે હાલ રાજપીપળા કોર્ટની બાજુમાંજ હોસ્પિટલ દવાખાનું ચલાવતા એક તબીબ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી […]

Continue Reading

રાજપીપળા પાલિકાની ચૂંટણીમાં પતિ-પત્ની, કાકા-ભત્રીજી-ભત્રીજો અને ભાઈ-બહેન વચ્ચે ચૂંટણી જંગ જામશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાનો ચૂંટણી પ્રચાર હાલ ચરમ સીમાએ છે. રાજકીય પક્ષોની સરખામણીએ અપક્ષોનો આ વખતે રાફડો ફાટ્યો છે. આમ જોવા જઈએ તો, રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારો વધુ સક્ષમ જણાઈ રહ્યા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં અનોખા સંજોગ પેદા થયા છે. રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં પતિ-પત્નીના 2 જોડા, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી […]

Continue Reading

ઉત્તરપ્રદેશના પરિવારથી વિખૂટા પડેલા ૫૪ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવતી વેરાવળની નિરાધારનો આધાર સંસ્થા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથની સંસ્થા નિરાધારનો આધાર દ્વારા રસ્તા પર રખડતા ભટકતા અસ્થિર મગજના બિનવારસી લોકોને સાચવી સાર સંભાળ કરી પરિવારની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે ત્યારે આશ્રમમાં 3 માસ થી આશ્રય લઈ રહેલ ૫૪ વર્ષીય વૃદ્ધની પૂછતાછ કરી પોલીસ સ્ટેશનનો સહયોગ લઈ તેના પરિવારની શોધખોળ કરવામાં […]

Continue Reading

હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે શિવાલયના લાભાર્થે 25મી તોરણીયા રામામંડળનું ભવ્ય આયોજન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે સમસ્ત ગ્રામજનો આયોજન નવનિર્માણ પામી રહેલા શિવાલયના લાભાર્થી ૨૫ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિખ્યાત એવા તોરણીયાના રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આગામી 25 ને ગુરુવારે રાત્રે 9:00 વાગે વિશ્વ વિખ્યાત એવા તોરણીયા વાળા રામામંડળ દ્વારા ભગવાન રામદેવપીરના જીવન કથા પર આધારિત આખ્યાન […]

Continue Reading