રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ મળી રહે તેવા હેતુસર મંગળવારે સાંજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ફ્લેગમાર્ચમાં ડી.વાય.એસ.પી રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Continue Reading

નર્મદા નિગમના વાઘડિયા ખાતેના ગોડાઉન માંથી ૧.૨૦ લાખના કેબલની ચોરી : પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપીઓને ઝડપી પડ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા ડેમના યાંત્રિક વિભાગમાં કામ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઇ જશવંતભાઇ ચૌધરીએ કેવડિયા પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ તેઓ ગોડાઉન સ્ક્રેપ કરવા અંગેની દરખાસ્ત કરવા માટે સર્વે માટે ગોડાઉનની મુલાકાત લેતા બંધ ગોડાઉનમાથી કોઇ ચોર ઇસમે ગોડાઉન પાછળ આવેલ પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનનું ઉપરનું પતરુ ઉંચુ કરી ગોડાઉનના પીલર વડે ગોડાઉનમાં […]

Continue Reading

૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા હળવદ ભાજપ દ્વારા વધામણા કર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતની ૬ મહાનગરપાલિકાનું આજે પરિણામ જાહેર થતા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા વધામણા મનાવ્યો હતો. હળવદ શહેર અને તાલુકા ભાજપ સરા ચોકડી ખાતે ભાજપના વધામણા કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી પાટીલ અભિનંદન પાઠવ્યા અને મહા નગરપાલિકાની ઐતિહાસીક વિજયને વધાવણા કરી ફટાકડા ફોડી આતશબાજી અને મીઠાઈ વેચી હતી […]

Continue Reading

ગીર સોમનાથ: છાછરમાં આર.એસ.એસ.ના કાર્યકર્તા ઉપર હુમલાના વિરોધમાં તાલાલા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા કોડીનાર તાલુકાના છાછરા ગામે આર.એસ.એસ. ના કાર્યકર્તાઓ ઉપર લઘુમતી સમાજના કેટલાક સામાજિક અને આવારા તત્વો એ કરેલ જીવલેણ હુમલાના બનાવથી તાલાલા પંથક સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છાછર ગામે વારંવાર બનતા આવા બનાવો રોકવા તથા જીવલેણ હુમલા સંડોવાયેલ આરોપી સામે દાખલા રુપ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તાલાલા તાલુકા […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢમાં કલેડી ફિટરમાં લાઈટનો કામ આપતા ખેડૂતો પરેશાન.

રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે મન લગાવીને તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે એક તરફ મોંઘવારી થી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફથી અમીરગઢ ના કલેડી ફિટર મા વીજ નો વારંવાર કાપ આપતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જીની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી મહારાજની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્ય […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકોની યોજાનાર ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી ને હવે ગણતરીના દિવસો રહેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા લાગ્યો છે ડભોઇ નગરપાલિકા ની કુલ ૯ વોર્ડની યોજાનાર ચૂંટણીમાં એક વોર્ડ માં ચાર બેઠક છે એટલે કે કુલ ૩૬ બેઠકો નો નગરપાલિકામાં સમાવેશ થાય છે રાજકીય […]

Continue Reading

રાજપીપળાના લોકોની તિજોરીમાં પડી રહેલા કપડાં જરૂરીયાતમંદો માટે આપવા બર્ક ફાઉન્ડેશનની અપીલ…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા તેમજ આસપાસના ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે મસીહાની જેમ સેવકાર્યો કરતી બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાના હોદેદારો જ્યોર્જ બર્ક,મારિયા બર્ક,માયા બર્ક,મધુબાલા બર્ક,જોયેશ બર્ક,સારા બર્ક તેમજ અન્ય મિત્રો દ્વારા 2018 ના વર્ષથી સતત સેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રોજ સવાર સાંજ 80 જેવા લોકોને સ્થળ પર પહોંચી પોતાના વાહનમાં ભોજન સહિતની અનેક વસ્તુનું […]

Continue Reading

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચ.આઈ.વી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયમંદોની માટે ઘણા વર્ષોથી સેવાકાર્યો કરી રહી છે જેમાં એક રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા પણ અનેક સેવકાર્યો માં હર હંમેશ કાર્યરત હોય અગાઉ આ સંસ્થાના કલ્પેશભાઈ મહાજન ,રાકેશભાઈ પંચોલી ,કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો દ્વારા તૈયાર ભોજન,અનાજ કીટ, કપડાં,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર જનહીત રક્ષક પેનલ સામે છે. રાજપીપળા પાલિકામાં ભાજપ દ્વારા કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. […]

Continue Reading