ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભા હતી. એ સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા. એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ […]

Continue Reading

નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ-ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો રંગ જામ્યો છે. રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભાનું આયોજન કર્યું હતું. દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ અને ઉપપ્રમુખ મનોજ તડવી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે ગુજરાત […]

Continue Reading

નર્મદા રાજપીપળામાં સી.આર.પાટીલની જંગી રેલી, પાટીલે કહ્યું છોટુ વસાવા હવે ઘર ભેગા થવાના…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન રાજપીપળા શહેરના રાજમાર્ગો પર ભાજપના આગેવાનો અને શહેરીજનોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલની જાહેર સભામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન વસાવા, ગુજરાત […]

Continue Reading

ગોધરા શહેરમાં આવેલી અતિથી હોટલની રૂમમાંથી સુરતના યૂવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર..

ગોધરા શહેરમાં આવેલી અતિથી હોટલની રૂમમાથી સુરતના યૂવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહને સીવીલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે આવેલી અતિથી હોટલમા સુરતના કતારગામ વિસ્તારમા રહેતા વિપુલભાઇ કાકડીયા ૬ દિવસ પહેલા આવીને રોકાયા હતા. રવિવારના રોજ બપોરના સમયે તેમનો મૃતદેહ હોટલના રુમમાથી […]

Continue Reading

ગોધરા ખાતે બાબા હરદેવસિંહજી મહારાજની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો

ગોધરા રામેશ્વર સોસાયટીમાં બાબા હરદેવસિંહજી મહારાજ ની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ, ગોધરા બ્રાન્ચના સંયોજીકા વિદ્યાબેનજીના સાનિધ્યમાં રાખવામા આવ્યો હતો. સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણ ના અનેક કાર્ય કરી રહ્યા છે.સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની […]

Continue Reading

મોરબી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાનું આયોજન કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે તેના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા […]

Continue Reading