પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂ-માફિયાઓ બન્યા બેફામ..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી. શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં […]

Continue Reading

શહેરા અનાજ કૌભાંડ: મામલતદારે કરેલી ફરિયાદને આધારે પોલીસે તાપસ બાદ અનાજના ત્રણ ગોડાઉન સીલ કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસે સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી. પોલીસે ત્રણ અનાજના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ ઈકબાલગઢની બજારોમાં પાકા બિલનો આભાવ: ગ્રાહકોને નથી મળતા પાકા બિલ.

રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ કેન્દ્ર તથા ગુજરાત સરકાર ગ્રાહકોને પાકા બીલો આપવામાં આવે તેવી દુકાનદારોને તથા વેપારીઓને અપીલ કરી રહી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ મુખ્ય બજાર ઇકબાલગઢ તથા અમીરગઢની બીજારોમાં મોટેભાગના દુકાનદારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમીરગઢ અને ઈકબાલગઢની બજારોમાં ગ્રાહકોને પાકા બિલને બદલે કાચું બિલ બનાવીને ગ્રાહકો પાસેથી મન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના જલારામ મંદિરે ૨૪૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાનું રેસ્ક્યુ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં એક દીપડો બિમાર હાલતમાં દેખા દેતા આ બાબતની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગને થતાં તિલકવાડા ફોરેસ્ટના RFO વિક્રમસિંહ ગભાણીયા, હરદીપસિંહ ગોહિલ તેમજ બીટગાર્ડ મહેશભાઈ અને અન્ય સ્ટાફ સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચીને બીમાર દીપડાને રેસ્ક્યુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લાવ્યા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર […]

Continue Reading

શહેરામાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ખરાખરીનો જંગ જામશે.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા જોકે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચાર બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે, જ્યારે નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામશે. હાલ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર લાગી ગયા છે, તે જ […]

Continue Reading

રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરે નોમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા દરબાર રોડ પર આવેલા ગાયત્રી મંદિરમાં મહા માસની નોમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી આ મંદિર ખાતે યતીકાન્તભાઈ જોશીના પરિવારજનો દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. જેમાં આજરોજ રખાયેલા નવચંડીમાં સાંજે શ્રીફળ હોમાયું હતું. ત્યારબાદ ભાવિક ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી.

Continue Reading

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગંદકીનું સામ્રાજય..

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુ હતું. અહી ગટરો પણ ઉભરાતા પસાર થતા નગરજનોનો આક્રોશ સાથે સ્વચ્છતા બાબતે પાલિકા સામે અનેક સવાલો ઉઠયા છે. ગોધરા શહેરમાં આવેલ ભુરાવાવ ચોકડી વિસ્તારમાં નિરંકારી ભવન પાસે છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાઇ રહી છે ત્યારે જાગૃત નાગરીકો દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆતો કરાઇ છે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના સામરડા ગામે ફ્રી સર્વરોગ કેમ્પનું આયોજન કરાયું દવા પણ વિનામૂલ્યે અપાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા ગામે સેવા ભવી યુવાન સોમતભાઇ વાસણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન ગામડેથી શહેર સુધી લોકોને નાની મોટી બીમારી માટે લાંબુ ના થવું પડે તે માટે કેમ્પની આયોજન કરાયું હતું આ કેમ્પમાં દવા પણ મફત અપાઈ હતી. ખાસતો ગરીબોને પોતાના જ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા લોએજ તાલુકા પંચાયતના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ માંગરોળ લોએજ ગામે જવાહરભાઈ ચાવડા આવતા તેમનું ઢોલ સરણાયના નાદ સાથે ઉમેદવારો અને વડીલો દ્વારા સ્વાગત કરાયું હતું. જૂનાગઢ જિલ્લાન માંગરોળની તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી ચાલુ છે ત્યારે ભાજપના નેતા અને કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા માંગરોળના ચુંટણી પ્રવાસમાં આવ્યા હતા. જયારે માંગરોળના લોએજ ગામે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદધાટન મંત્રી […]

Continue Reading