અમરેલી: બાબરા શિવાજી ચોક ખાતે શિવાજી મહારાજની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા આજરોજ શિવાજી ચોક બાબરા ખાતે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર પુંજન અર્ચનનો કાર્યક્રમ રાખેલ હતો. વિશ્વ હિન્દૂ પરિસદ આયોજિત આ કાર્યકર્મમાં બાબરા શહેર કોંગ્રેસ અને ભાજપના તમામ કાર્યકરો સર્વે હોદેદારો નગર પાલિકા લડતા તમામ ઉમેવારો તથા ભાજપ અને આર.એસ.એસના તમામ કાર્યકર્તા મિત્રો અને બાબરા શહેરીજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત […]

Continue Reading

નર્મદા: નર્મદા એલ.સી.બી. તથા ગરૂડેશ્વર પોલીસે પ્રોહીબીશનના ગુનાના 02 આરોપીઓને પાસામાં ધકેલ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સખત અટકાયતી પગલા લેવાની સુચના મળતા જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંન્ને રહે.શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા એસ.ટી ડેપોમાં સાંજના સમયે વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યોના કારણે પોલીસ પોઇન્ટ જરૂરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા એસ.ટી ડેપોમાં રોજ સાંજના સમયે બે કલાક પોલીસની હાજરી જરૂરી જણાઈ છે કેમ કે શાળા છૂટ્યા બાદ મોટી સંખ્યામાં ટોળે વળતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે થતા ઝગડા તથા પ્રેમલાપના દ્રશ્યો શરમજનક છે સાથે સાથે ભણવાની ઉંમરમાં વ્યસનના રવાડે ચઢેલા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારો એક વર્ષથી બંધ થતાં વાંચકોમાં નારાજગી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પુસ્તકાલયના વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફ થી ફાળવવામાં આવતી હોવા છતાં, પાલિકાના વહીવટદારો એ ખર્ચના બિલો રજુ નહી કરતાં 2 વર્ષ થી ગ્રાન્ટ ન મળતા વાંચકો તકલીફમાં મુકાયા..રાજપીપળા દરબાર રોડ ઉપર આવેલી નગરપાલિકા પુસ્તકાલય નગરપાલિકા ના લુલા વહીવટનો ભોગ બની છે. લોકો રોજિંદા સમાચારો વાંચી શકે અને વિધાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાનાં ઝોઝ ગામના ૨૪ વર્ષીય યુવકે માનસિક ત્રાસના કારણે કેરોસીન છાંટી મોતને વ્હાલુ કર્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પોતાની માતા અને ગર્ભવતી બહેન ને માર મારતા અને તેને પણ માર પડવાની બીકે સળગી જઈ મોત વ્હાલું કર્યું. પોલીસે મૃતક યુવકની બહેનની ફરિયાદ આધારે ૬ ઈસમો વિરુદ્ધ મરવા માટેની દૂષપ્રેરણાનો ગુન્હો નોંધી ધરપકકડ માટેની કવાયત હાથ ધરી હતી. પોલીસ પ્રાપ્ય વિગતોનુસાર શહેરા તાલુકાનાં ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય વિજય […]

Continue Reading

પંચમહાલ: શહેરાના બોરીયાવી ગામે રહેણાંક મકાનમાંથી પોલીસને 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા મળી આવ્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા આરોપીના પરીવારજનોએ પોલીસે મારમાર્યો હોવાનો કર્યો આક્ષેપ.. શહેરાના બોરીયાવી ગામેથી પોલીસને દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક મકાન માંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન બુટલેગર ભાગવા જતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીના પરીવારજનો એ પોલીસ સામે મારમાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.દારૂ સાથે પકડાયેલ આરોપીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો […]

Continue Reading

દાહોદ: મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપમાં ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરીએ થશે.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પાવન છત્રછાયામાં મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તારીખ ૨૬, ૨૭ તથા ૨૮ ફેબ્રુઅરી ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ હજુ સંપૂર્ણ પણે સમાપ્ત થયું નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ માટે જાહેર કરાયેલા દિશા-નિર્દેશ અનુસાર […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના હરીકૃષ્ણધામ મંદિરમાંથી બુકાનીધારી શખ્સો રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના રણજીતગઢ ગામે આવેલ હરિકૃષ્ણ મંદિરમાં બુકાનીધારી ગેંગએ પ્રવેશ કરીને મંદિરમાંથી કીમતી વસ્તુ તથા રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢ ગામે આવેલ હરીકૃષ્ણધામ મંદિરમાં ગત તા.૧૭ ના રોજ રાત્રીના અજાણ્યા મોઢે કપડા બાધેલ છ માણસોએ મંદિરમાં દીવાલ ટપીને પ્રવેશ કરી ત્યારબાદ મંદિરના તાળા […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત..

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે મહીલાનું મોત થયું હતું. ટ્રકની બાજુમાંથી નીકળવા જતા મોટર સાઇકલમાં પાછળ બેઠેલી મહીલા ટ્રકના જોટામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો અને મહીલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. ખોરાસા સરપંચ અનિલ લાડાણી ઘટના […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકાના વડાળા ગીર ગામની પ્રાથમિક શાળાની કિંમતી જગ્યામાં થતાં બાંધકામની તપાસ માટે કરાઈ માંગ.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકાના વડાળા ગીર ગામની પ્રાથમિક શાળાની 1400 મીટર પૈકી ખુલ્લી જગ્યા ઉપર થતા બાંધકામની તુરંત તપાસ કરવા ધીરુભાઈ ગોહિલ, સદસ્ય નુરબાઈ બેન ખાંગાણી, સદસ્ય જુસબભાઈ મજગુલે તાલાલા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરી છે. વડાળા ગીર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ એ તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ગામની જુની […]

Continue Reading