શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના વલ્લવપુર ગામે ગીરો મુકેલ જમીનનો કબ્જો નહીં છોડાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ જમીન ખાતે પહોચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા નવા વલ્લવપુર ગામના જયપાલસિંહ અર્જુનસિંહ સોલંકીએ ગામમાં જ આવેલ સર્વે નંબર ૮૧૬ (જુનો સર્વે નં.૧૫૫ પૈકી ૧) હે.આરે. […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના મેન્ડેન્ટ રજુ કર્યા હતા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની ચાર સીટો માટે ભાજપ દ્વારા મામલદાર કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ માંગરોળ ચૂંટણીદારોએ ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજુ કર્યા હતા. માંગરોળ ખાતે ભાજપ પક્ષમાં ચુંટણી લડતા 20 તાલુકા પંચાયતના ઉમેદવારો જયારે ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના પાર્ટીના ભાગવનજીભાઈ કરગટીયા,ચંદુભાઈ મકવાણા,દાનભાઈ બાલાસ,જેઠાભાઇ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ માનખેત્રા ગામે 40 ફૂટ ઉંડા કુવામાં પડેલ બિલાડીનું રેસ્ક્યુ કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ માનખેત્રા ગામે સંજીવની ગ્રૂપના સાહસીક યુવાનોએ 40 ફુટના ઉંડા કુવામાં બીલાડીનું રેશ્ક્યુ કરી બીલાડીને બચાવી લેવાઇ હતી આ બીલાડી શિકારની શોધમાં કુવામાં પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. માંગરોળના માનખેત્રા ગામે એક 40 ફુટ ઉંડા કુવામાં બીલાડી પડી હોવાની ખેડુતએ સંજીવની નેચરને જાણ કરતાં સંજીવની નેચરલના સાહસીક યુવાનોએ કુવામાંથી રેશ્ક્યુ કરીને […]

Continue Reading

પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની વરણી કરાઈ..

પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘના વર્ષ:૨૦૨૧’ થી ૨૦૨૩’ ના હોદ્દેદારોની ચૂંટણી માટે તા.૦૫/૦૨/૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલ હતા. જ્યારે તા.૧૪/૦૨/૨૦૨૧ને રવિવારના રોજ આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે કેટલાક ઉમેદવારોએ સંગઠનના હિતમાં પોતાની ઉમેદવારી પરત ખેંચતા સમગ્ર ટીમ બિનહરીફ થતા તેમના સમર્થકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

Continue Reading

પંચમહાલ જિલ્લાનું પ્રથમ સંસ્કૃતભારતી ભવ્ય જનપદ સંમેલન ગોધરા ખાતે યોજાયું.

પંચમહાલ જિલ્લાનું પ્રથમ ભવ્ય જનપદ સંમેલન કલરવ સ્કૂલ, ગોધરા ખાતે યોજાયું. આ સંમેલનમાં ગુરુધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.અનિલ સોલંકી, કલરવ વિદ્યા સંકુલના પ્રમુખ જયેશભાઈ શાહ, સંસ્કૃતભારતી પક્ષથી વડોદરા વિભાગના વિભાગ સંયોજક યોગેશભાઈ ત્રિવેદી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટય અને ભારતમાતાના પૂજનથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના જુદા જુદા […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોના 204 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોના 204 જેટલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, જ્યારે ભાજપમાંથી અમુકને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તાલુકામાં પ્રથમ વખત માતરિયા વ્યાસની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરતા આ વખતની ચૂંટણી રસાકસી બની રહે તો નવાઈ નહીં. શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર- સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આગામી યોજાનારી નગરપાલિકાની ૩૬ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા જેમાં જાણવા મળતી વિગતો મુજબ ડભોઇ નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસે મેન્ડેડ નહીં આપી અપક્ષને સમર્થન કરશે્. જયારે વોર્ડ 7માં માત્ર એક મહિલા ઉમેદવારને મેન્ડેડ આપેલ છે […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયત માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ, આ બેઠક પર બે ખમતીધરોની ટક્કર..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે તથા 5 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા, તો બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ માંથી જેની ટીકીટ કપાઈ હતી એવા નારાજ લોકોએ પણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક માટે ભારે વિવાદ થતા ઉમેદવાર કોને બનાવવોએ […]

Continue Reading