કાલોલ તાલુકાના બેઢિયા ગામના ડૉ.મહેશ ચૌહાણે રાષ્ટ્રીય સ્તરે બેઢિયા ગામનું નામ રોશન કર્યું.

બેઢિયા ગામમાં પ્રથમ પી.એચડી. થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર યુવાન ડૉ.મહેશ ચૌહાણ મૂળ સમાજશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણ,યુવા વિકાસ, કુરિવાજો, મહિલા આરોગ્ય જેવી અનેક સામાજિક બાબતોમાં રચ્યાપચ્યા રહે છે. એક શિક્ષિત પરિવારના સભ્ય તેમજ એક જવાબદાર નાગરિક હોવાને કારણે કંઈક નવીન અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી બનવાનું તેમનું ધ્યેય તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સામાજિક […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જોષીએ ગઇકાલે રાજપીપળા ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રોની નોંધણી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧, નાંદોદ તાલુકા પંચાયતની બેઠકો માટે ૪ અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ ઉમેદવારી નોંધાઈ, રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ૧૪ ઉમેદવારી નોંધાઈ.. આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, […]

Continue Reading

શહેરા ખાતે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ..

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો યોગ્ય રીતે મત આપી શકે તે માટે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સાથે-સાથે નગરપાલિકા ચુંટણી પણ યોજાવાની છે, જેને લઈને શહેરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવા માંગતા લોકો ઉમેદવારી ફોર્મ […]

Continue Reading

ડભોઈ-કરનેટ રોડ ઉપર ઓવરલોડ કપાસની ગાંસડીઓ ભરેલી ગાડીને વિદ્યુત વાહક વાયર અડી જતા આગ લાગી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડીમાં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ૨૧૩ અને તાલુકા-જિલ્લા પંચાયતના ૯૯ ફોર્મનો ઉપાડ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરપાલિકાના કુલ વોર્ડ ૯ માં કુલ ૩૬ બેઠકો આવેલ છે છેલ્લા બે દિવસમાં ૨૧૩ ફોર્મ નગરપાલિકાની બેઠકના ગયા છે જ્યારે નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ઉમેદવારનું એક ફોર્મ ભરાયું હતું. મંજુલાબેન ઘનશ્યામભાઈ તડવીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલ છે નગરપાલિકાની બેઠક પર ખાતું ખોલ્યુ હતું જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા […]

Continue Reading

મોરબી: હળવદની સૌથી જૂની શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરાવી આપતા હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતના અગ્રીમ હરોળના લેખક, કવિ અને હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને તેમના ટ્રસ્ટ દ્વારા હળવદની સૌથી જૂની ગણાતી પે સેન્ટર શાળાનું રૂ.૨૩ લાખના ખર્ચે પાયાથી ચણતર કરવાનો સંકલ્પ પરિપૂર્ણ થતા સંત-મહાનુભાવોની ઉપસ્થિતમાં શાળાનું ઉદઘાટન કરાયું હતું. તેમજ ડો.જગદીશ ત્રિવેદી લિખિત બે પુસ્તકોનું આજે હળવદના આંગણે વિમોચન પણ કરાયું હતું. સરસ્વતીના સાધકો પાસે લક્ષ્મી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના કામનાથ રોડ પર વડલાઓમાં લાગી આગ,નગરપાલિકાના ફાયર ફાયટરે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ થી 3 કી.મી દુર કામનાથ રોડ વર્ષો જુના મહાકાય પાંચ જેટલાં વડલાઓના ઝાડમાં આગ લાગતા પર્યાવરણ પ્રેમી દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશબાપુ ગૌસ્વામી ને જાણ કરતાં તાત્કાલીક નગરપાલિકાના ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવી લગભગ દોઢ બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવામાં આવી. કેશોદ રોડ તેમજ કામનાથ રોડ અવાર- નવાર પેશકદમીના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડ ગામે અનાથ દિકરીના લગ્નમાં માવતરની હુંફ આપવા સમસ્ત ગ્રામજનો તત્પર…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ અનાથ દિકરીનું માવતર બની સમસ્ત ગ્રામજનો દ્વારા લગ્નનો તમામ ખર્ચ કરશે કહેવાય છે કે ગામડામાં હજુ પણ માનવતા જીવંત છે જે કહેવત સાર્થક કરવા જાણે સરોડના સમસ્ત ગ્રામજનોને સોનેરો અવસર મળ્યો છે જે અવસરને હરખથી વધાવવા સમસ્ત ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. મુળ પોરબંદરના વતની બ્રાહ્મણ ભરતભાઈ જયશંકરભાઈ મહેતા અને તેમના […]

Continue Reading