અમરેલી: બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની તા-૮/૨/૨૦૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગે સંદલ શરીફ રાખેલ છે તથા તા-૯/૨/૨૦૨૧ના રોજ મંગળવાર સાંજે રાખેલ છે રાત્રે ઈસા બાદ કવાલી જેમાં ચોરવાડ થી આવેલા કવાલ હેમુ મીરની કવાલી રાખેલ છે આ ઉર્ષનો લાભ લેવા હિન્દુ મુસ્લિમ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ સરકીટ હાઉસ ખાતે યોજાઈ

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લામાં અગાઉના દિવસોમાં હોદ્દેદારોની રચનાઓ થઈ ચૂકી છે જેથી હવે દરેક તાલુકાઓમાં સંગઠનની રચનાઓ ચાલી રહી છે, ત્યારે વેરાવળમાં સર્કિટ હાઉસ ખાતે વેરાવળ તાલુકાના ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વેરાવળ તાલુકાના […]

Continue Reading