પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાનનું બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડ દરમિયાન મોત..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના બામરોલી ગામના બી.એસ.એફ જવાન બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પરેડમાંચક્કર આવતા તેમનું મોત નિપજ્યું હતું. બી.એસ.એફ જવાન ના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.જ્યારે ત્રણ છોકરાઓએ પિતાનો સહારો ગુમાવ્યો હતો. સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનોમાં ઘેરો શોક છવાયો છે. […]

Continue Reading

દાહોદમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ રાજ્ય સરકાર દ્વારા તા.૧૬/૦૨/૨૦૧૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધીના ૯૦ દિવસ દરમ્યાન લઘુતમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કિવન્ટલ (૧૦૦ કિ.ગ્રા) રૂા.૩૦૦૦/- ના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નકકી થયેલા ધારા ધોરણ મુજબ ચણા અને રાયડો રૂ. ૪૬૫૦ના ભાવે ખરીદવામાં આવશે. જેથી ખેડૂત ભાઈઓએ તેમનાં ચાલુ વર્ષનાં ૭/૧૨ તેમજ ૮-અ ના ઉતારા […]

Continue Reading

દાહોદમાં વસંતી વાયરાઓ વચ્ચે મહેમાન બન્યા છે હજારો નીલકંઠી પોપટ

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસેને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે છે. આ કુદરતના કાવ્યમાં પોતાના ગીત ઉમેરવા દાહોદમાં કેટલાંક મહેમાનોનું પણ શિયાળાનો ચાર્તુમાસ ગાળવા આગમન થાય છે. સંધ્યા સમયે કામની વ્યસતામાંથી પરવારી ઘરે જતા લોકોને પોતાના મીઠા કલબલાટથી ધ્યાન આકર્ષતા સૂડાઓ વૃક્ષોને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની બજારમાં ખાખઠી(આંબાનો મૉર)નું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડું આગમન સાથે ઉંચા ભાવે ખાખઠીનું વેચાણ અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહયા છે સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખઠીનું બંધારણ થાય છે ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક […]

Continue Reading

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની કોર કમીટીની બેઠક યોજાઈ..

ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સદસ્યની ઉપસ્થિતિમાં કોર કમીટીની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારના નામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનના જીલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ […]

Continue Reading

ડભોઇ: વઢવાણ વેટલેન્ડમાં બર્ડફલૂથી પક્ષીઓના મૃત્યુની કોઈ ઘટના બની નથી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વઢવાણ વેટલેન્ડ ખાતે બર્ડફ્લૂની સામે તકેદારીના ભાગરૂપે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ પક્ષીઓનું સતત મોનીટરીંગ કરી સાથે ચાંપતી નજર રાખી વનવિભાગ દ્વારા કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના લક્ષણો સાથે પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના બની નથી. બર્ડ ફ્લુને લઈ વઢવાણની ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ […]

Continue Reading

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદ થી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા […]

Continue Reading

રાજપીપળા જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની ૧૧મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા શહેરમાં જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની 11મી સાલગીરીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધ્વીજી મહારાજ મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.જયારે વડોદરાના સંગીતકાર અમિતભાઈએ સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તાજનોને ડોલતાં કરી દીધા હતાં.દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો. આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ દાદાની […]

Continue Reading