સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્પષ્ટતા કરવામાં આવી..

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની […]

Continue Reading

અમરેલી :બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીના કારણે વેપારી મહામંડળને ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા કલેક્ટર આઈસ કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારીના કારણે શહેરમાં ઓગસ્ટ અને અમાસના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા અન્વય વેપારી મહામંડળ દ્વારા તેમનો વિરોધ કરીને ૪૮ કલાક નું બંધ નું એલાન આપ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તેવો પરિપત્ર જાણી ખેડૂતોએ આંદોલન કરવાની આપી ચીમકી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવવા ની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.તેથી ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો […]

Continue Reading

જુનાગઢના માંગરોળ ખાતે સ્વ.અહેમદભાઇ પટેલની શોક સભા યોજાઇ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સલાહકાર અહેમદ પટેલનું મરણ થતાં શોક સભા યોજાઇ હતી સભામાં ખાસ તેમના સાથી અને પુર્વ ઉર્જા મંત્રી ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા હાજર રહયા હતા અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ખીમભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મહમદ હુસેન જાલા, સહીતના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો હાજરી આપી […]

Continue Reading

મોરબી: હળવદ પંથકમાં વેરા વસુલાત ઝુંબેશમાં નિષ્ક્રિય 56 તલાટી મંત્રીઓને નોટિસ ફટકારાઈ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસુલાતની કામગીરીમાં તલાટી મંત્રીઓને નિષ્ક્રિય રહેવાનું ભારે પડ્યું છે. જેમાં ટીડીઓએ મીટીંગમાં ગેરહાજર રહેવા બાદ 5 અને વેરા વસુલાતમાં ઉદાસીન વલણ દાખવતા 51 તલાટીઓ સામે કાર્યવાહી કરી કુલ 56 તલાટી મંત્રીઓને નોટિસ ફટકારીમાં આવી હતી. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે વેરા વસુલાત કામગીરી કરવામાં આવતી હોય છે અને […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવતીને કેનાલમાં પડતી જોઈ, દોડતી 108 ટીમે યુવતીને બચાવી સરહાનિય કામગીરી કરી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમ્યાન એક યુવતિને કેનાલમાંથી બહાર નિકાળી સરાહનિય કાર્ય કર્યુ છે. ગઇકાલે 108ની ટીમ દિયોદર પંથકના ગામમાંથી ડીલીવરીના કેસમાં સગર્ભા મહિલાને લઇ નર્મદા કેનાલ નજીકથી હોસ્પિટલ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન કેનાલ નજીક એક યુવતિએ અચાનક આત્મહત્યાના ઇરાદે કેનાલમાં કુદકો મારતાં પાયલટે તાત્કાલિક 108 સાઇડમાં કરી અને સ્ટાફે મળી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ માથું ઉચકયું છે જેમાં આવા ગંભીર રોગ થી બચવા માટે અનેક સંસ્થા દ્વારા ગરમ ઉકાળા નું વિતરણ કરાય છે જેમાં આજરોજ દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ તેમજ આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા ગરમ ઉકાળા નું વિતરણ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં રોડનું કામ અટકી જતા વેપારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા સુધીનું કામ છેલ્લા 5 મહિના થી શરૂ છે આ કામ અટકી જતા વેપારીઓ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં આવી સુત્રોચાર કરાયા હતા આ રોડ જૂનાગઢથી અમરેલીને જોડતો મુખ્ય માર્ગ છે.

Continue Reading

મોરબી: હળવદના ઘૂડખર અભયારણ્યમાં ગેરકાયદેસર ખનીજ ચોરી: અધિકારીઓનું મૌન…!

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વધારે વરસાદ વરસતા કારણે નદીઓમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને નદીમાં પાણી હાલમાં ઓસરતાં પુષ્કળ પ્રમાણમાં રહેતી ધોવાઈને આવી છે ત્યારે ખનીજ માફિયાઓ છેલ્લા ઘણા મહિના થી બેફામ રેતી અને ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી થઈ રહી છે જયારે ખનીજ અને ઉચ્ચ પોલીસ અધિકરીઓ દ્વાર વિજિલન્સ તપાસ કરવમાં […]

Continue Reading

પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરાઇ

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 ની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે સવારે ૭:૦૦ કલાકે સરકાર નાતમામ નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરવામાં આવી હતી. આ આયોજન સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

Continue Reading