ખેડા: ઠાસરા તાલુકાના ખડગોધરા પાટિયા પાસેથી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૬૮ નંગ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી ઠાસરા પોલીસ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખડગોધરા પાટિયા પાસે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે એક સફેદ કલરની ગાડીમા વિદેશી દારૂની હેરાફેરી થઇ થઇ રહી છે તેવી બાતમી મળી હતી બાતમીના આધારે ઠાસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અને તેમની ટીમે ખડગોધરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારની સફેદ કલરની કાર આવતા તેને […]

Continue Reading

મહીસાગર: ડાંગરનો તેયાર થયેલો પાક પડી જતા ખેડૂતો બન્યા બેહાલ..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના લુણાવાડા તથા મલેકપુર પંથકમાં પવન અને વરસાદ ના ઝાપટા પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર અને મકાઇ જેવા પાકો પડી જતા જગતનો તાત તેવો ખેડુત બન્યો ચિંતાતુર.. લુણાવાડાના મલેકપુર પંથકના આજુબાજુના ગામડાઓ કે સીમલીયા. નાનાવડદલા. સેમારાના મુવાડા. પાદેડી તેમજ મલેકપુર પંથકમાં આવેલા આજુબાજુના ગામડાઓમાં તૈયાર થયેલો પાક પડી જતા ખેડુતોને ધોળા […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં યોજના અર્તગત આજે વધુ ત્રણ યોજનાઓનો પારંભ કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય મંત્રી બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. આજે લોન્ચ થતી ત્રણે યોજના પૈકી હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે લોકો દ્વારા ખુલ્લી ગટરોમાં વૃક્ષારોપણ કરી વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમય થી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ધોરાજી નાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર અને જુનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ગુંડા તત્વો સાથે મારુ નામ જોળાવા પાછળ ષડયંત્ર ,મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે: હકુભા

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા મહત્વનુ છે કે જયેશ પટેલ સાથે હકુભા ના સંબંધો હોવાનુ જણાવ્યું હતુ તેવા મા હકુભા એ પત્રકાર પરીસદ યોજી ને ધાર દાર જવાબો આપતા કહી દીધુ છે કે આ માત્ર રાજનીતિ કરતા લોકો નુ કામ છે. વિરોધીઓ પાસે હવે કોઈ મુદ્વો બચ્યો નથી એટલે આવી ખોટી રીતે અફવાઓ ફેલાવી ને બદનામ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ઓ જી વિસ્તારમાં રસ્તાને પાણી સહિતના વિકાસના કાર્યો ન થતા સ્થાનિકો દ્વારા મામલતદાર મારફતે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં રેહતા ઓ જી વિસ્તારના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આ વિસ્તાર તાલુકા પંચાયત હસ્તક આવે છે તેમજ વિસ્તાર થી ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી જોવા પણ આવતા નથી. આ વિસ્તાર વિકાસ થી બીલકુલ વંચિત વિસ્તાર છે આ વિસ્તારમાં પીવાલાયક મીઠાપાણી ની […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ દૂધ મંડળીએ બનાસ ડેરી દ્વારા પશુ પાલકો માટે જાહેર કરેલ વધારોના મળતા વિરોધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પશુ પાલકો એ ડેરીમાં દૂધ ભરાવવાનુ કર્યું બંધ બનાસ ડેરી દ્વારા દુધ ઉત્પાદકો માટે ૧૬.૬૮ ટકા વધારો જાહેર કરેલ જ્યારે મેમદાવાદ ડેરી દ્વારા ૧૪.૨૧ ટકા વધારો આપવાનું કહતા પશુ પાલકો માં રોષ. ભેંશ ના દૂધના ફેટ ૫/૬ ફેટ આપે છે જેમાં ફેંટ મસીન સેટ કરીને રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. પશુ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિંડારીયા હોલ રાધનપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમી સાંતલપુર શંખેશ્વર રાધનપુર તાલુકાના ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન બળવંત સિંહ રાજપૂત માન ચેરમેન ગુજરાત રાજ્ય ઔધોગિક વિકાસ નિગમ ગાંધીનગર અને જીલ્લા પંચાયત પાટણ ના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ રાધનપુર ના માજી ધારાસભ્ય લવિગજી સોલંકી અને સુરેશભાઈ ઠાકોર ચેરમેન કારોબાર રાધનપુર અને રામ […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં સરકારની રાષ્ટ્રીય પોષણમાહ જનજાગૃતિ અભિયાનની ઉજવણી આઈ.સી.ડી.એસ ધટક ૩ પાલનપુર દ્વારા કરવામાં આવી બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અગ્રતા છે””પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણ […]

Continue Reading

મહીસાગર સાહિત્ય સભા ઉપક્રમે પ્રસિધ્ધ સાહિત્ય સર્જક નવલકથાકાર અને વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું મનનીય વક્તવ્ય યોજાયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર આયોજિત કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓએ માણ્યો : નવોદિત સર્જકોએ સંવાદ સાધ્યો   મહીસાગર સાહિત્ય સભા ઉપક્રમે લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર પ્રસિધ્ધ સાહિત્ય સર્જક  નવલકથાકાર અને વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું મનનીય વક્તવ્ય યોજાયું. આ કાર્યક્રમમાં જેમના સતત પ્રયાસોથી જીલ્લામાં સાહિત્યિક પ્રવુત્તિઓને […]

Continue Reading