નર્મદા: ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાંની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહીને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ […]
Continue Reading