નર્મદા: રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધને મિત ગ્રૂપે સારવાર અપાવી ઘરે પહોંચતા કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સેવાકાર્ય સાથે સંકળાયેલા મિત ગ્રુપ ના યુવાનો એક બાદ એક સેવકાર્યો કરી રહ્યા હોય આજે એક અશક્ત બીમાર વૃદ્ધ ને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે એક વૃદ્ધ દાદા  ભૂખ્યા પેટે આમ તેમ ભટકતા હતા તેમને આજે બપોરે અચાનક ચક્કર આવતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આવનારા નવરાત્રી, દિવાળી ના તહેવારો પૂર્વે ફરસાણ,મીઠાઈ નું ચેકીંગ જરૂરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નવા નિર્ણય મુજબ હવે ખુલ્લી મીઠાઇ વેચનારા વેપારીઓ એ ૧ લી ઓક્ટોબરથી એક્સપાયરી ડેટ આપવી પડશે જોકે આવનારા મોટા તહેવારો પહેલા આ નિર્ણય કેટલો સફળ થશે એ સમય જ બતાવશ ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ મીઠાઇના વેચાણ પર એક નવો નિયમ બનાવ્યો છે.આ નવા નિયમના અમલ બાદ […]

Continue Reading

મહીસાગર: કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામમાંથી લીમડાના ઝાડ પરથી મળેલી લાશનું રહસ્ય ખુલ્યું…જાણો શું હતી સાચી હકીકત…!

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા સમગ્ર બનાવની હકીકત વાત કરીએ તો મહિસાગરના કડાણામાં આવેલ ઢીંગલવાડા ગામમાં આજથી ૩૦ વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ મૃતક મંગુબેનના લગ્ન રણછોડભાઈ સાથે કરવામાં આવ્યા હતા લગ્ન કર્યા ત્યારથી જ પતિનો ત્રાસ હોવાની ફરિયાદ અવાર નવાર પિયરમાં કરતી હતી એકવાર પતિના ત્રાસથી કુવામાં પણ કુદી પડ્યા હતા પડી હતી પરંતુ બચાવી […]

Continue Reading

ખેડા: ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં વરસાદ થતા ડાંગરના પાકને ભારે નુકશાન થતા ખેડૂતો પાયમાલ..

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં અઠવાડિયા પહેલા ગાજવીજ સાથે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ભારે પવન સાથે વરસાદના મારથી ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે ઠાસરા તાલુકાના અણદી, ગોળજ, પીપલવાડા જેવા ગામોમાં ભારે વરસાદથી ડાંગર જમીનદોસ્ત થઇ ગઈ છે જયારે ગળતેશ્વર તાલુકાના અંબાવ, કોસમ, ડાભસર જેવા ગામોમાં પણ ડાંગરના પાકને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ ભારત મુકિત મોર્ચા અને બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કચ્છ જિલ્લાના રાપરમાં બામસેફ આફટસુટ વિંગ લેયર પ્રોફેશનલ એસોસીએશન કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે ભરત રાવલ નામના બ્રાહ્મણ અને અન્ય સાથીદારો સહીત નવ લોકોએ મળીને હુમલો કરી દેવજીભાઈની હત્યા કરવામા આવી છે જેના ગુનેગારોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ સાથે જે. એન. પરમાર ગોવિંદભાઈ માકડીયા નિખીલેશ જી. માકડીયા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના મઘરવાડા ગામે યુવાને કુવામાં પડી મોતને વહાલું કર્યું..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ એલ.સી.બી પોલીસે તપાસમાં ઢોરમાર માર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માંગ.. કેશોદ તાલુકાના મઘરવાડા ગામે રહેતા યુવાન નવનીતભાઈ લાખાભાઈ હેરભા ઉ.વ.૨૫ એ ગામમાં આવેલાં પાતાળ કુવામાં કુદકો લગાવી મોતને વહાલું કર્યું છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં મઘરવાડા ગામે સમાચાર પ્રસરી જતાં ગામનાં આગેવાનો અને ગામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. મૃતક […]

Continue Reading

વડોદરા: કુવામાં પડેલા શ્વાનને બાપા સીતારામ સેવા મંડળના લોકો દ્વારા ભારે જેહમત બાદ બહાર કાઢયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ગુજરાતની પ્રજા આકરા સમયે એકબીજાને વારે આવતા જ હોય છે ત્યારે આજે તમને ગુજરાતીઓ એક મહેક છોડતા જ હોય છે પરંતુ આજે તમને એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ગુજરાતીઓ જ કરી શકે બાકી બીજું કોઈ કરી ન શકે વડોદરા શહેરમાં સમા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન પેટ્રોલિંગ દરમિયાન કોઈ જાન […]

Continue Reading

વડોદરા: ઉચ્ચ ગુણવત્તા વાળા ડીઝલ પેટ્રોલ વેચતા વેપારીઓને આર્થીક ફટકો પડી રહ્યો છે ત્યારે ડભોઇમાં ખુલેલા બાયો ડીઝલના પંપને તંત્ર દ્વારા બંધ કરાવામાં આવ્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ માં ટિંબી ફાટક નજીક જે.જી. બાયોડીઝલ ટિંબી ફાટક પાસે આવેલ પંપ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં દ્વારા વેપારી પ્રાથમીક સુવિધા પૂરતી પહોંચવાથી તેમજ બાયોડિઝલ બજાર કરતાં ઓછા ભાવે ડીઝલ વેચતા હોય જેની ગુણવતાની ચકાસણી માટે મામલત દાર જય પટેલ દ્વારા કરવામાં આવી હતી.તે પંપ ઉપર થી ડીઝલના સેમ્પલ પણ લેવામાં આવ્યા […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ.

ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે. સિંહોની વસ્તી ૫૨૩થી વધીને ૬૭૪ થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ ૩૭ ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની ૪૪૦૩ ઘુડખરની સંખ્યા હવે ૬૦૮૨ થઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠકમાં ગુજરાતની […]

Continue Reading

અમરેલી: મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓની વર્લ્ડ ક્લાસ સુવિધા માટે રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કરાયું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે […]

Continue Reading