સાબરકાંઠા: પ્રાંતિજ ના પાડાની પોળમાં અસામાજિક તત્વો દ્વારા કારમાં આગ ચાંપી કરી..

બ્યુરોચીફ: ઉમંગ રાવલ,સાબરકાંઠા ખડકી આગળ પાર્ક કરેલ કારમાં રાત્રીના સમયે આગ લગાડી.. પડોશી જાગી જતા બુમાબુમ કરતાં લોકો જાગી ગયા.. દોડી આવેલ લોકોએ કારમાં લાગેલ આગ હોલવી.. મોટી જાનહાની પણ ટળી.. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પાડાની પોળ વિસ્તારમાં રાત્રીના સમયે ધર આગળ પાર્ક કરેલ કારમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કાર માં આગ લગાડવામાં આવી હતી […]

Continue Reading

મોરબી: હળવદ પાલિકા તંત્ર મુક્તિધામની જાળવણી કરવામાં પણ નિષ્ફળ,અનેક સુવિધાઓનો અભાવ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોક્ષધામમાં ઠેરઠેર બાવળા ઝુંડ ઉગી નીકળ્યા. મનુષ્યના મૃત્યુ બાદ શાંતિધામ માં પણ અશાંતિ જેવું વાતાવરણ જોવા મળે છે મનુષ્ય જીવન જીવ્યા બાદ તેની આખરી મંઝિલ સર્વગ જેવી હોવી જોઈએ હિન્દુ ધર્મના નામ પર મોટી-મોટી વાતો કરનારા મુકિત ધામ સ્મશાન અનેક સુવિધાઓથી વંચિત એવા હળવદ શહેરમાં આવેલ સ્મશાન ની હાલત અત્યંત ખરાબ છે, […]

Continue Reading

પાટણ: કોરોના મહામારીમાં ભારત સરકારનું વસ્ત્રમંત્રાલય હાથ વણાટનું કામ કરતા કારીગરોની વ્હારે આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોરોના મહામારીને કારણે હાથ વણાટનું કામ કરતા કારીગરો મુશ્કેલીમા મૂકાયા છે ત્યારે ભારત સરકાર નુ વસ્ત્રમંત્રાલય આવા કારીગરોને વહારે આવ્યુ છે .આવા વણાટ કામ કરતા કારીગરો માટે પાટણ ખાતે સોની સમાજની વાડી ખાતે ચોપાલ કાર્યક્રમ થકી સરકાર ની વિવીધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપવામા આવી હતી. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત […]

Continue Reading

વડોદરા: ડભોઇ થી કેવડીયા તરફ જવાના માર્ગ ઉપર ઠેક ઠેકાણે દિશાસૂચક બોર્ડ પડી જતાં રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોરલેન રોડ ૨ વર્ષ પૂર્વે જ બનાવાયો છે. જ્યારે વેગા પાસે ના ત્રિભેટા નજીક કેટલાક દિશા સૂચક બોર્ડ પવન ની ચાલતે પડી ગયા હોય રાહ દારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ બાઈપાસ રહી કેવડીયા અને બેડેલી છોટાઉદેપુર રહી મધ્યપ્રદેશ જવાનો નો સ્ટેટ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના કાતર ગામે ગ્રામ પંચાયત દ્વારા પાણીની વ્યવસ્થા ન થતા ગ્રામજનો રોષે ભરાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના કાતરગામે ચોમાસાની ઋતુમાં પાણીની પોકાર કાતર ગામનો આવેલ ટીબા વિસ્તારમાં અંદાજીત ૧૦૦ મકાન ધરાવતો વિસ્તાર છે ત્યાં ૫૦૦ થી ૬૦૦ નાના મોટા લોકોની વસ્તી ધરાવતો ટીંબા વિસ્તાર છે. આ વિસ્તારમાં દેવી પુજક સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકો રહે છે છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષ મા કાતર […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે ભારતીય કિશાન સંઘ અને પી.જી.વી.સી.એલ એસ.સી.ઈ સાથે મિટિંગ મળી, ખેડૂતોના વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ આજ રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ પીજીવીએલ કચેરી ખાતે નાયબ અધિક્ષક ઈજનેર અને ભારતીય કિશાન સંઘના આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં જિલ્લા કિસાન સંઘ પ્રમુખ ગોવિંદભાઇ ચોચા વેજાભાઈ ચાંદેરા સરપંચો અને આગેવાનો દ્વારા ખેડૂતોના વિજને લગતા વિવિધ પ્રશ્ર્નો જેવા કે વીજ પોલ નબળા, વાયરો અને તાર જુના થઈ ગયા હોવા છતાં ન […]

Continue Reading

ખેડા: એકના ડબલ કરી આપવાની લાલચ આપી અમદાવાદની મહિલા સાથે સાડા ત્રણ લાખની ઠગાઈ…

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા અમદાવાદની મહિલાને એક ના ડબલ રૂપિયા કરવા ભારે પડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ નરોડા વ્યાસવાડી શક્તિનગરમાં રહેતા દક્ષાબેન પ્રજાપતિ ડાકોર રણછોડરાયજી મંદિરે દર પૂનમે દર્શન કરવા આવતા હતા તે દરમ્યાન ડાકોર મંદિર પાસે આવેલ એક હોટલ પાસે નરસિંહજી મહારાજ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી મહારાજે દક્ષાબેનને કોઈ તકલીફ હોય તો […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ના કાર માઈકલ પુલ પર મુખ્ય પાણીની લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એક તરફ અમુક વિસ્તારો માં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણી ના બગાડ થી લોકો માં ભારે રોષ પાલિકા તંત્ર વેરા વધાર્યા બાદ પણ શહેરીજનો ને પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોય તેમ જણાય છે રાજપીપળા નગર પાલિકા ની પાણી ની મુખ્ય લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી માર્ગ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નજીકની કરજણ કોલોનીમાં મકાનના તાળા તોડી રોકડ તેમજ દાગીનાની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ની કરજણ કોલોની માં ઘરફોડ ચોરી ની ઘટના બનતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દર્શનાબેન ચીમનભાઇ રૂપાલા રહે . યુનીટ બી -૨ રૂમ નં -૭ જ્યુડીશ્યલ કરજણ કોલોની,વડીયા, રાજપીપળા એ આપેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો ચોર એ તેમના રૂમના મુખ્ય દરવાજાનું તાળુ […]

Continue Reading

નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓને પાક નુકશાનના વળતર માંથી ગુજરાત સરકારે બાકાત રાખતા ખેડૂતોમાં ભારે રોષ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ફક્ત નાંદોદ તાલુકાને સમાવાયો અન્ય ચાર તાલુકા બાકાત રહેતા ખેડૂતો માં ભારે રોષ રાજપીપળા ચાલુ વરસાદી સિઝનમાં ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન […]

Continue Reading