મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર બાબતે ખેડાપા ગામ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતના સરપંચ પારગી દીનેશભાઇ અખમાભાઈ પંચાયતના સરપંચ બન્યા પછી ઘણી બધી ગ્રાન્ટો તથા દરેક યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે.સરપંચ નૂ તા ૯/૫/૨૦૧૮ ના રોજ એક રોડ અકસ્માતમાં થયો હતો અને તેમાં પગ મા ફેકચર થય ગયા હોવાથી તેઓ આજદીન સુધી ચાલી શકયા નથી તેથી તેઓ ઘેર રહીને સરપંચ […]

Continue Reading

વડોદરા: ડભોઇ- દર્ભાવતિ નગરી વિકાસના પંથે- ધ્યેય સાથે અંદાજિત ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર ટાઉન હોલનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુર્હુત કરાયું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નવનિર્મિત થનાર “ટાઉન હોલ” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્યએ જણાવેલ કે યુવાનોમાં રહેલી કલા અને સંસ્કૃતિની આવડતને બહાર લાવવા માટે આ ટાઉનહોલ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે .આ ટાઉનહોલ ૬૦૦ વ્યક્તિની સીટિંગ કેપેસિટી સાથેનું અને અત્યાધુનિક સગવડો ધરાવતું બની રહેશે […]

Continue Reading

દાહોદ: ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ અભિયાન..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણથી સાવચેતી માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિનું અગત્યનું કામ સધનતાથી થઇ રહ્યું છે. ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ ત્યાં કોરોના સામે બચાવ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી ટી.જે. અમલીયાર જણાવે છે કે, ડુંગર ગામમાં એક પણ કોરોનાનો કેસ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે દુકાન,રેસ્ટોરન્ટ કે લારીગલ્લામાં રજવાડા વખતો થી ચા મળતી નથી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા જો ચા ની ચુસ્કી પીવી હોય તો મહેમાન નવાજી માણવી પડે તો જ ચા મળે વકોલકી ગામ ની વસ્તી ૬૫૦૦ જેવી છે અને આ ગામ માં રાજા રજવાડા વખતો થી કોલકી ગામ માં કોઈ જગ્યાએ ચા નું વેચાણ જ કરવામાં આવતું નથી જેથી કોઈ ને વ્યસન ન થાય તેમજ જે ચા માટે […]

Continue Reading

મહીસાગર: કૌભાંડો માટે કુખ્યાત લુણાવાડા એ.આર.ટી.ઓ કચેરીમાં બોગસ વીમા પોલીસી અને સરકારી આવકને નુકસાનના વ્યાપક કૌભાંડ થી ખળભળાટ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ચાર વાહનોના દસ્તાવેજની ચકાસણી એઆરટીઓ કચેરીએ કરાવતાં બોગસ ઇન્સ્યોરન્સ તેમજ ગુજરાતનો ટેક્સ ચોરીનો પણ થતી હોવાનું જણાયું : એ.આર.ટી.ઓ એ જે તે ડીલર પર દોષનો ટોપલો ઢોળ્યો કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના […]

Continue Reading

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા-ચૂંટણી ૩ નવેમ્બરે યોજાશે, ૧૦ નવેમ્બરે પરિણામ..

પેટાચૂંટણીની તારીખો જાહેર કરવાના નિર્ણયને આવકારતાં અમિત ચાવડાએ કહ્યું, પક્ષ અને પ્રજા સાથે દગો કરનારને ચૂંટણીમાં પાઠ ભણાવીશું.. ચૂંટણી પંચએ આજે અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં […]

Continue Reading

પાટણ: આજ થી પાટણ જિલ્લાની ચાણસ્મા માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીના શ્રીગણેશ થયા.. પ્રથમ દિવસે ૨૭૫ મણ કપાસની આવક થઈ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તમામ માર્કેટયાર્ડ કરતા ચાણસ્મા માર્કેટયાર્ડમાં ૮૫૦ થી ૯૭૫ ભાવ પડ્યો.હજુ પોસણક્ષમ ભાવ મળે તેવી ધરતીપુત્રો ની અપેક્ષા.. પાટણ જિલ્લા ની માર્કેટયાર્ડમાં ગઈ કાલે સોમવારથી કપાસની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે વરસાદે કપાસની ખેતી બગાડી હોવાથી ઉત્પાદન પર માઠી અસર થતા આવકનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.જોકે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ગ્રામ પંચાયતમાં કાર્યરત વી.સી.ઇ ના વિવિધ પ્રશ્નનોને લઇવી.સી.ઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયુ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વીસીઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં વીસીઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે તેમજ અન્ય કોઈપણ લાભ મળતો નથી તેમજ અગાવ પી એમ કિસાન યોજના, કૃષિ સહાય, એન્ટ્રી વગેરે કામગીરી કરી હોવા છતાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ લાબરકુવા વાળી વિસ્તારનો રસ્તો બિસ્માર હતલાતમાં…

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકા અને આઠ ગામોને જોડતો લાબરકુવા રોડ બીસ્માર હાલતમા, ખેડુતો અને ગામડાઓના રહીશોને ભારે મુશકેલી,ગામ અને તાલુકા મથકે કામ કાજ માટે આવતા રાહદારીઓએ દશ કીલ્લો મીટર જેટલુ ફરી ને આવ્વુ પડે છે, સ્થાનીકોએ પંચાયતથી લય જીલ્લા પંચાયત પ્રમુખ ઘારાસભ્યો તેમજ સાસંદ સુઘી અનેક વખત રજુઆત કરી પરંતુ માત્ર માગણી અને માપણી […]

Continue Reading

અમરેલી: રાપરના વકીલની હત્યા મામલે બગસરા વકીલ મંડળ દ્વારા આવેદન પત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લાના બગસરામાં કચ્છ જીલ્લાના રાપર મુકામે અસાજિક તત્વો દ્વારા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષણ હથિયારો થી કરાયેલી હત્યા ના મામલે સમગ્ર ગુજરાત માં વકીલોનો ધેરો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે આ વકીલની હત્યા ના મામલે આજરોજ બગસરા વકીલ મંડળ દ્વારા બગસરા મામલતદાર શ્રી ને આવેદન આપી મૃતકના પરિવારજનો ને ન્યાય મળે અને ગુનેગારોને તાતકાલીક […]

Continue Reading