નર્મદા: ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ: પ્રધાનમંત્રી મોદી ને લખ્યો પત્ર…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા વિયર ડેમ ના કારણે પાણી નો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળો ને નુકસાન થયું છે ગરુડેશ્વર કાંઠા વિસ્તાર ના બંને બાજુ ના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે […]

Continue Reading

નર્મદા: સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા રાજપીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાલ સળગાવી વિરોધ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેન્દ્ર સરકાર ના કરારી વટ હુકુમ ના કાયદા ના વિરોધ માં આજે નાંદોદ-નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા આ બિલ પાછું લેવા માટે રાજપીપળા સફેદ ટાવર પાસે મસાલ રેલી કરી વિરોપ્રદર્શન કરાયું અને આ બિલ પાછું ખેંચવાની માગણી કરી.નર્મદા યુથ કૉંગ્રેસ દ્વારા ખેડુત વિરોધી બિલ જે ભાજપ સરકાર દ્વારા સત્તા ના જોરે પાસ કરી […]

Continue Reading

નર્મદા: ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાંની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહીને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” અપાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વિકાર્યો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૨૦૪૦ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે..

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૫ મિ.મિ., અને દેડીયાપાડા તાલુકામાં-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની […]

Continue Reading

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતગર્ત માંડલ ખાતે કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત સરકાર દ્વારા”સાત પગલાં ખેડૂત કલ્યાણ ના અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આજે (૫) મુ પગલું ,સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ ,(૬) ઠું પગલું ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા કાંટાળી વાડ , (૭) મુ પગલું નાના વેચાણ કારો , ફેરિયા વાળા ને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના નો કાર્યક્રમ માંડલ ખાતે આદરણીય જાગૃતિબેન […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની જૂની ચેક પોસ્ટ પર થી ભારતીય બનાવટની પીસ્ટોલ સાથે બે આરોપી પકડાયા.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની જૂની ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલિસ કોનસ્ટેબલ ઘેલાભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ અને જી. આર. ડી સ્ટાફ મહીસાગર નદી બ્રિજ પાસે જુની ચેક પોસ્ટ ઉપર વાહન ચેકકિંગ માં હતા તે દરમ્યાન પોલીસ કોનસ્ટેબલ ઘેલાભાઇ જેઠાભાઇને મળેલ બાતમી આધારે ગોધરા તરફથી આવતી ગગન ટ્રાવેલ્સમાં આરોપી […]

Continue Reading

ગીર સોમનાથ: કોરોના મહામારીના સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના મહામારી જેવા સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી જેમાં ૫ કિલો બાજરો, ૨ કિલો ચોખા, ૨ લિટર રસોઈ તેલ, ૨૫૦ ગ્રામ ચા, ૨ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ મરચું પાવડર, ૨૦૦ ગ્રામ ધાણાજીરૂ નો પાવડર, ૧૦૦ ગ્રામ હળદર પાવડર, ૧ કિલો નિરમા પાવડર, ૨-૨ […]

Continue Reading

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજરોજ નવીન કામગીરી અર્થે ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા જિલ્લાના સાવલી નગરમા સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાવલી નગરમાં નવીન કામગીરી માટે આજરોજ બળીયાદેવ મંદિર સી સી રોડ અને મોટા પીરની દરગાહ પાસે શેડ તથા સી.સી રોડ તથા રામદેવપીર મંદિરની ફરતે સંરક્ષણ દિવાલ ઉભી કરવા માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવલી નગરપાલિકાના પ્રમુખ .ઉપપ્રમુખ પાલિકાના સદસ્ય […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર લગ્ન મંડપ એસોસિએશનની બેઠક મળી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર કોરોના વાઇરસ વચ્ચે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું મંડપ એસોસિએશન લાલઘૂમ રાજ્યમાં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું જેમાં ધીમેધીમે હવે સરકારનીગાઈડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ લગ્ન પ્રસંગ માં ૧૦૦ ઉપરાંત લોકો ને […]

Continue Reading