અમરેલી: લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્‍યએ પ્રતિક ધરણા કર્યા છતાં પણ તંત્રને પડી નથી લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત સતત ત્રણ મહિનાથી નાવલી બજારમાં ગટરનાં ગંધાતા પાણી જમા થતાં રોગચાળાનો ખતરોજાહેર માર્ગ પર લીલ જામી જતાં રાહદારીઓ લપસી માર્ગ પર પડી જાય છે ગંદા પાણીમાં ઉભા રહીને શાકભાજી ફ્રૂટ વેચવાની મજબુરી જોવા મળે છેભુગર્ભ ગટર […]

Continue Reading

જૂનાગઢ: ખેડૂતોને નુકસાન કારક સમાન કરારી ખેતી વટહુકમ તાત્કાલિક રદ કરવા બાબતે માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને […]

Continue Reading

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અધિક માસની ઉજવણીના ભાગરૂપે કુંજ મનોરથ રાખવામાં આવ્યો હતો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોય મંદિર દ્વારા વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવો અધિક પુરુષોત્તમ માસ ચાલતો તેમાં ઉજવાય છે જેમાં આજરોજ અધિક પુરુષોત્તમ માસ ની રામ નવમી નિમિત્તે ડાકોર મંદિર માં મુબઈ ના એક વૈષ્ણવ રાજીવ ગોપાલ બજાજ દ્વારા કુંજ મનોરથ ડાકોર મંદિર ખાતે રાખવામાં આવ્યો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૬ મંડલમાં ભાજપા દ્વારા લોકડાઉન દરમ્યાન થયેલા સેવા કર્યોની ઈ-બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી ના આદ્યસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે આજે તેમની તસ્વીર પર પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ નર્મદા જિલ્લા ભાજપાના ૬ મંડલ ની ઈ બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું જિલ્લા ના રાજપીપલા શહેર,ડેડીયાપાડા, તિલકવાળા,ગરુડેશ્વર, નાંદોદ અને સાગબારા દ્વારા લોકડાઉન દરમ્યાન ૪૫ દિવસ સુધી સેવા કર્યો કરવામાં આવ્યા જેમાં ખાસ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૮ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા […]

Continue Reading

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર: ગુંડા તત્વો સામે પોલીસના નરમ વલણ અપનાવી રહી હોવાનો આક્ષેપ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાની વાત વચ્ચે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોય તેમ જણાય છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની […]

Continue Reading

ગીર સોમનાથ: ૭૫ વર્ષીય ઈશ્ર્વરલાલ જોષી ગંભીર બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળમા રહેતા વૃધ્ધે મક્કમ મનોબળ સાથે સારવાર મેળવી સરકારી હોસ્પિલ વેરાવળ ખાતેથી સ્વચ્થ થતા ડિસ્ચાર્જ કરાયા કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. સંક્રમિત થયા બાદ સારવાર અને સાવચેતીના કારણે લાખોની સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજરોજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે આજે પાર્ટીના તાલુકા ભાજપ મહામંત્રી હિરાભાઇ વઢેર તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેર કે પુષ્પાંજલિ આપી હતી.

Continue Reading

અમદાવાદ જિલ્લામાં ૨૭ ધન્વંતરી રથ દ્વારા ૩ લાખથી વધુ લોકોનું  સ્ક્રિનીંગ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ધન્વંતરી રથમાં જરૂરીયાત વાળા લોકોને આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ ૨ લાખથી વધુ લોકોનું એસપીઓટુ દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યુ  વૈશ્વિક કોવીડ-૧૯ મહામારી સામે લડવા માટે વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં કલેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ૨૭ […]

Continue Reading

ગીર સોમનાથ: ઊનાની કેનેરા બેંકનું એ.ટી.એમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતાધારકોને હાલાકી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કેનેરા બેકનું એ.ટી.એમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં શરુ થઇ જશે પણ એ.ટી.એમ બંધનું બંધ જોવા મળ્યું ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેરા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને […]

Continue Reading