પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા કોરોના વાયરસથી બચવા અંગેના સૂચનો આપવામાં આવ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા બજારમાં ફરી વેપારી અને ગ્રાહકો ને સમજવા માં આવેલ કોરોના વાયરસ થી બચવા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવા સૅનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે તેવી લોક ને અપીલ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અને શહેરમાં દિન દાહડે કોરો […]

Continue Reading

નર્મદા: કરજણ નદીમાં ન્હાવા પડેલા ૨ કિશોરોના ૫૨ કલાકની ભારે જેહમત બાદ મૃતદેહ મળ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પાલિકા ફાયર ફાઈટરની ટીમના યુવાનોએ કિશોરોની શોધખોળ હાથ ધરી હતી, બુધવારે એન.ડી.આર.એફ ની ટીમે ૨ કિશોરોના મૃતદેહ શોધી કાઢ્યા.. નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો, ગામના બાળકો ગામના પાદરે રમતા હતા. દરમિયાન ગામના શુભમ પટેલ, અમર […]

Continue Reading

જૂનાગઢ જિલ્લામાં કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ કરાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યોં છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણાં સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી ઘરગથ્થુ ઉપચાર કરવા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કોરોના મહામારી કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુચવવામાં આવતાં ઘરગથ્થુ ઉપચાર માટેની ચીજવસ્તુઓ […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકાના કોદીયા ગામે ચંદુભાઈ લખમણભાઇ બારૈયાની વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારમાં શિકારની શોધમાં નીકળતો હતો ત્યારે ગામના લોકોને દીપડો જોવા મળતા વન વિભાગ ને જાણ કરાતા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું જેમાં દીપડો રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ પાંજરે પુરાતા વન વિભાગ ને જાણ કરાઇ હતી અને વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૧ સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૪ ગીરગઢડા-૦૨ તાલાળા-૦૨ અન્ય ૦૧ તો કુલ-૦૯ લોકો સાજા થતા રજા આપવામાં આવી….જેમાં.. સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૩ ગિરગઢડા-૦૧ તાલાળા-૦૧ અન્ય-૦૧

Continue Reading