છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર અશ્વિન નદી મા ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા નસવાડી ના ખેડૂતો ચિંતાતુર બન્યા.. ખેડૂતો એ પક્વેલ કપાસ,અદ્દડ,તેમજ મકાઈ ને નુકશાન થવાની શક્યતા.. નસવાડી માં અશ્વિન નદી ના કાઠે મડદા ને અગ્નિ સંસ્કાર માટે લાવતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના વિસ્ફોટ જિલ્લાના ૧૧ પોઝિટિવ માંથી ૧૦ દર્દી નાંદોદ તાલુકામાં નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા. […]

Continue Reading

ખેડા: નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર દ્વારા ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની આશિર્વાદ હોટલ પાસે ગ્રે હોર્નબીલ નામના પક્ષીનો જીવ બચાવ્યો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ ની આશિર્વાદ હોટલ પાસે રોડ પર કોઈ પક્ષી પડ્યું છે એવો ફોનકોલ નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર સંસ્થાના હેલ્પલાઇન નંબર પર આવતાં સંસ્થાના વોલેન્ટર અલી અબ્બાસ સમય ના બગાળતા ઘટના સ્થળ પર લગભગ ૨૫ મિનિટ માં પહોંચતા પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે ગ્રે હોર્નબીલ પક્ષી ડીહાઈડ્રેટ થઈ અને રોડ […]

Continue Reading

અમદાવાદ: અતિવૃષ્ટિ સહાયમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવા અંગે તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ચાલુ ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે ખેડૂતોનો ઊભો પાક તણાઈ ગયેલ છે અને નાશ પામેલ છે ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદના કારણે વિરમગામ અને માંડલ તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન થવા પામેલ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન […]

Continue Reading

અમરેલી: બાબરા પંથકમાં વરસાદના કારણે મગફળીના પાકને મોટુ નુકસાન.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા માં ત્રણ દીવસ થી વરસાદ પડવા ની કારણે મગફળી ના પાક ને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં આ વર્ષે વધુ વરસાદ ના કારણે ખેડુતો ની હાલત અતિ ખરાબ થઈ ગય છે. અગાઉ તલી,મગ, સહિત ના પાક સાવ ફેલ ગયા હતા. ત્યારે ખેડુતો ની એક આશા સમાન મગફળી નો પાક હતો […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પોલીસનું સઘન વાહન ચેકીંગ : બાઇક ચાલકો દંડ ભરવાની બીકે કાલાઘોડા પાસે અટકી પડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારાહેલ્મેટ દ્રાઈવ ચાલી રહી છે જે અનુસંધાને નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા,તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા નર્મદા જીલ્લાના તમામ હાઇવે રોડ ઉપર ટુ વ્હીલર ચાલકો ફરજીયાત હેલ્મેટ પેહરે તે માટે આવા રોડ પર અવર-નવર વાહન ચેકિંગ કરી હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો પાસે થી દંડ વસુલ કરવાની […]

Continue Reading

નર્મદા: રાજપીપળા રંગઅવધુત મંદીર પાસે સ્કુટીના ચાલકે રાહદારીને ટક્કર મારતા ૩ને ઇજા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા કાળા ઘોડા સર્કલ નજીક આવેલા રંગ અવધૂત મંદિર પાસેથી ડીઓ સ્કુટી લઈ બેફામ જતા શ્યામ ભાઈ શનાભાઈ જોગીએ રોડની સાઈડમાં પગપાળા જતા સોમાભાઈ ભંગેલભાઈ વસાવાને પાછળથી ટક્કર મારતા રોડની સાઇડમા પાડી દેતા ઈજાઓ પહોચાડી તથા ડીઓ કુટીનો ચાલક તથા પાછળ બેઠેલ સાહેદ સ્કુટી સાથે રોડની સાઇડમાં પડી જતા પોતાને તથા સ્કુટી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા એસ.ટી ડેપો પાછળનો સી.સી.ટી.વી કેમેરો ઘણા મહિનાઓ થી બંધ: ખુદ ડેપો મેનેજર અજાણ..!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં નર્મદા પોલીસે ઘણા કેમેરા લગાવતા અનેક ગુના પણ ડિટેકટ થયા હશે પરંતુ એસટી ડેપોની પાછળના બંધ કેમેરા બાબતે સત્તાધીશો લાપરવાહ રાજપીપળા શહેરમાં આમ તો ગુનાઓનું પ્રમાણ નહિવત છે પરંતુ ક્યારેક ચોરી, મારામારી જેવી ઘટના સમયે નર્મદા પોલીસે શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ખુબ ઉપગયોગી થઈ પડે છે અને ઘટના નું પગેરું […]

Continue Reading

મોરબી: સુસવાવ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માળીયા કચ્છ હાઈવે અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બના એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ની ‌દ્રારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ૨૬ વર્ષના બીત્ર […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે દૂષિત તથા દુર્ગંધ મારતા પાણીની ફરિયાદને લઇ કચેરી દ્વારા પાણીના સેમ્પલ લેવાયા તથા તેમના ટેસ્ટ કરાયા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત તથા દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદને લઇ ને કેવડિયા કોલોનીના નગરજનો જે તે સંબંધિત કચેરી એ પાણીના નમૂના લઈને પહોંચ્યા હતા કેવડિયા કોલોનીના નગરજનોએ સંબંધિત કચેરીના અધિકારી ને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જેને લઇને આજરોજ સંબંધિત […]

Continue Reading